આજે 5 જૂન 2024ના રોજ સોના-ચાંદીના ભાવ : સોનું થયું આટલું મોંઘું પણ ચાંદીના ભાવ ઘટ્યા, જાણો તમારા શહેરના ભાવ

લોકસભાની ચૂંટણી પરિણામોના દિવસે, એટલે કે 4 જૂનને સોમવારની સરખામણીએ આજે 5 જૂનને મંગળવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જાણો અમદાવાદ સહિત દેશના મેટ્રો શહેરમાં આજે સોનાનો શો રહ્યો ભાવ.

આજે 5 જૂન 2024ના રોજ સોના-ચાંદીના ભાવ : સોનું થયું આટલું મોંઘું પણ ચાંદીના ભાવ ઘટ્યા, જાણો તમારા શહેરના ભાવ
Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2024 | 1:28 PM

લોકસભાની ચૂંટણી પરિણામોના દિવસે, એટલે કે ગઈકાલ 4 જૂનને સોમવારની તુલનામાં સોનાના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સોનાના ભાવમાં ગઈકાલની સરખામણીએ આજે 191 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

લોકસભાની ચૂંટણી પરિણામોના દિવસે, એટલે કે 4 જૂનને સોમવારની સરખામણીએ આજે 5 જૂનને મંગળવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થવા પામ્યો છે. સોનાના ભાવમાં આજે 191 રૂપિયાનો વધારો નોંધાયો હતો. 71969 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે, ચાંદીની કિંમત 1380 રૂપિયા ઘટીને 88837 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અહીં તમે તમારા શહેરમાં સોના અને ચાંદીના નવા દરો ચકાસી શકો છો.

શહેરનું નામ 22 કેરેટ સોનાની કિંમત (રૂપિયામાં) 24 કેરેટ સોનાની કિંમત (રૂપિયામાં) 18 કેરેટ સોનાની કિંમત (રૂપિયામાં)
અમદાવાદ 66860 72930 54710
મુંબઈ 66810 72880 54660
જયપુર 66960 73030 54790
દિલ્હી 66960 73030 54790
કોલકાતા 66810 72880 54660
ચેન્નાઈ 67460 73590 55260

તમે બજારમાંથી જે સોનું ખરીદો છો તેની શુદ્ધતા તેના કેરેટ પરથી નક્કી થાય છે. સામાન્ય રીતે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે. પરંતુ 24 કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી. તેથી, મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ચાલો જાણીએ કે કયા કેરેટનું સોનું કેટલું શુદ્ધ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જાણો તમારું સોનું કેટલું શુદ્ધ છે ? કેટલા કેરેટ હોય તો કેટલુ શુદ્ધ હોઈ શકે છે સોનુ ?

  • 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે.
  • 23 કેરેટ સોનું 95.8 ટકા જેટલુ શુદ્ધ હોય છે.
  • 22 કેરેટ સોનું 91.6 ટકા શુદ્ધ કહેવાય છે.
  • 21 કેરેટ સોનું 87.5 ટકા જેટલુ શુદ્ધ હોય છે.
  • 18 કેરેટ સોનું 75 ટકા જેટલુ શુદ્ધ કહેવાય છે.
  • 17 કેરેટ સોનું 70.8 ટકા શુદ્ધ છે.
  • 14 કેરેટ સોનું 58.5 ટકા જેટલુ શુદ્ધ હોય છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">