Gold : શું તમે 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત જાણો છો? 22 કેરેટને ‘916’ કેમ કહેવાય છે? જાણો વિગતવાર

જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો, ત્યારે દુકાનદાર ચોક્કસપણે પૂછે છે કે સોનું 24 કેરેટ છે કે 22 કેરેટ ખરીદશો? શું તમે જાણો છો કે આ 24 અને 22 કેરેટ શું છે અને આ બંનેમાં શું તફાવત છે?

Gold : શું તમે 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત જાણો છો? 22 કેરેટને '916' કેમ કહેવાય છે?  જાણો વિગતવાર
Gold
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 8:29 AM

દરેક વ્યક્તિ પોતાના જીવનના ક્યારેક ને ક્યારેક સોનું ખરીદે છે. સોનુ રોકાણ અથવા લગ્ન, જન્મદિવસ, ભેટ વગેરે માટે ઘરેણાં બનાવવા લઈ શકાય છે, પરંતુ જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો, ત્યારે દુકાનદાર ચોક્કસપણે પૂછે છે કે સોનું 24 કેરેટ છે કે 22 કેરેટ ખરીદશો? શું તમે જાણો છો કે આ 24 અને 22 કેરેટ શું છે અને આ બંનેમાં શું તફાવત છે?

જો તમે જાણો છો કે આ બંને કેરેટનું સોનુ કેવું હોય છે તો તે સારી બાબત છે અને જો તમે જાણતા ન હોવ તો અમે તમને તેના વિશે જણાવીશું. કેરેટનો સીધો સંબંધ શુદ્ધતા સાથે છે. કેરેટ જેટલું ઊંચું તેટલું શુદ્ધ સોનું મનાય છે. તે માત્ર 0 થી 24 સુધીનું રેટિંગ છે. તેથી તમારે સમજવું જોઈએ કે 24 કેરેટ સોનું એ સોનાનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. અને 24 કેરેટ અને 22 કેરેટ વચ્ચેનો તફાવત માત્ર શુદ્ધતાનો છે.

24 કેરેટ સોનું 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે. તમે સામાન્ય રીતે ‘એકદમ શુદ્ધ સોનું’ સાંભળ્યું જ હશે. તેથી એકદમ શુદ્ધ સોનું એટલે કે તેમાં બીજી કોઈ ધાતુ ભળેલી ન હોય. જ્યાં તમારે એ પણ જાણવું જોઈએ કે 24 કેરેટ સોનાથી ઉપરનું કોઈ સોનું નથી. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત દરરોજ બદલાય છે. કારણ કે તે સૌથી શુદ્ધ સોનું છે, તો તેની કિંમત 22 કેરેટ અને 18 કેરેટ સોના કરતાં વધુ છે. 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે અને તેમાંથી ઘરેણાં બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી જ બજારમાં મોટાભાગની જ્વેલરી 22 કે તેથી ઓછા કેરેટમાં જ ઉપલબ્ધ છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

22 કેરેટ સોનું 22 કેરેટ સોનામાં 22 ભાગ સોનું હોય છે અને 2 ભાગ અન્ય કોઈપણ ધાતુઓનું મિશ્રણ હોય છે. અન્ય ધાતુઓની વાત કરીએ તો તેમાં ઝિંક અને કોપર હોઈ શકે છે. 22 કેરેટ સોનું 24 કેરેટ સોના કરતાં કઠણ છે. અને તેનું કારણ તેમાં ભળેલી અન્ય ધાતુઓ છે. 22 કેરેટ સોનું દાગીના માટે સારું માનવામાં આવે છે. 22 કેરેટ સોનાને ‘916 સોનું’ પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં 91.62 ટકા શુદ્ધ સોનું હોય છે.

આ પણ વાંચો : Income Tax : રૂપિયા 10 લાખ પગાર હોવા છતાં પણ નહિ ચૂકવવો પડે એકપણ રૂપિયાનો ટેક્સ, જાણો કઈ રીતે

આ પણ વાંચો : Debit Card પર મળે છે 10 લાખ સુધીનો ફ્રી અકસ્માત વીમો, જાણો કેવી રીતે અને કોને મળે છે લાભ

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">