SBIમાં કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવું થયું સરળ, જાણો શું છે પ્રક્રિયા અને લાભ

મોદી સરકાર વધુને વધુ ખેડૂતોને કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ (kisan credit card) આપવાની ઝુંબેશ ચલાવી રહી છે. કોરોના લોકડાઉન દરમિયાન સરકારે 2.5 કરોડ ખેડૂતોને કાર્ડ આપવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું.

SBIમાં કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવું થયું સરળ, જાણો શું છે પ્રક્રિયા અને લાભ
kisan credit card symbolic image
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 04, 2021 | 7:17 AM

મોદી સરકાર વધુને વધુ ખેડૂતોને કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ (kisan credit card) આપવાની ઝુંબેશ ચલાવી રહી છે. કોરોના લોકડાઉન દરમિયાન સરકારે 2.5 કરોડ ખેડૂતોને કાર્ડ આપવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું. આ યોજનાના અત્યાર સુધીમાં 1.5 કરોડ નવા લાભાર્થી બનાવવામાં આવ્યા છે. એક કરોડ વધુ લોકોને વિના મૂલ્યે કાર્ડ બનાવી અપાય છે . આ લક્ષ્યાંકને પહોંચી વળવા બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ તેના કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી જારી કરી છે.

કેસીસી યોજનાનો વ્યાપ વધારવા સરકારે બેંકોને ગામડાઓમાં શિબિર લગાવવા જણાવ્યું છે. ઉપરાંત, તેને બનાવવા માટે લેવામાં આવતી પ્રોસેસિંગ ફી પણ નાબૂદ કરી દેવામાં આવી છે. તેને વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme)  સાથે જોડવામાં આવી છે. જેથી કેસીસી બનાવવાનું સરળ બને.

એસબીઆઈ કાર્ડ સુવિધાઓ અને લાભો – કેસીસી ખાતામાં ક્રેડિટ બેલેન્સ પર બચત બેંકના દરે વ્યાજ આપવામાં આવે છે. – કેસીસી લેનારાઓને મફત એટીએમ-ડેબિટ કાર્ડ (સ્ટેટ બેંક કિસાન કાર્ડ) આપવામાં આવે છે. – 3 લાખ સુધીની લોનની રકમ માટે વાર્ષિક 2 ટકાના દરે વ્યાજની છૂટ મળશે. – સમયસર નાણાં પરત આપવા પર વાર્ષિક 3 ટકાના દરે વધારાના વ્યાજની છૂટ આપવામાં આવે છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

1.60 લાખ સુધીની ગેરેન્ટી વગર લોન – કેસીસી લોન માટે સૂચિત પાક / ક્ષેત્રો પાક વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. -પ્રથમ વર્ષ માટે લોનનું પ્રમાણ કૃષિ ખર્ચ અને લણણી પછીના ખર્ચના આધારે નક્કી કરવામાં આવશે. – 5 વર્ષ દરમિયાન નાણાંની માત્રામાં વધારાના આધારે લોનને મંજૂરી આપવામાં આવશે. – 1.60 લાખ સુધીની કેસીસીની મર્યાદા માટે ગેરેંટી આવશ્યક નથી. – નિયત તારીખ પછી, ચક્રવૃદ્ધિ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે લેવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો – યોગ્ય રીતે ભરેલા આવેદનપત્ર – ઓળખનો પુરાવો – મતદાર ઓળખકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ, ડી.એલ. – ખેડૂત જે વ્યક્તિગત ખેતી કરે છે અથવા સંયુક્ત ખેતી કરે છે. -પટ્ટેદાર ખેડુતો, ભાગીદાર ખેડૂત અને સ્વ-સહાય જૂથો પણ લાભ મેળવી શકે છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">