કોરોનાના લીધે મુકેશ અંબાણી નથી રહ્યાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ, કરોડો રુપિયાનું નુકસાન

|

Mar 16, 2020 | 10:56 AM

કોરોનાના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશ વિદેશ સાથેનો વ્યાપાર અટકી ગયો છે અને ચીજ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. કોરોના વાઈરસના લીધે મુકેશ અંબાણીની આવક પર પણ અસર થઈ છે. કોરોનાના કહેરના લીધે તેઓ હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ રહ્યાં નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

કોરોનાના લીધે મુકેશ અંબાણી નથી રહ્યાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ, કરોડો રુપિયાનું નુકસાન

Follow us on

કોરોનાના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશ વિદેશ સાથેનો વ્યાપાર અટકી ગયો છે અને ચીજ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. કોરોના વાઈરસના લીધે મુકેશ અંબાણીની આવક પર પણ અસર થઈ છે. કોરોનાના કહેરના લીધે તેઓ હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ રહ્યાં નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ પણ વાંચો :   રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટીકિટ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બજારમાં સતત કડાકો બોલી રહ્યો છે અને રોકાણકારોના પૈસા ડૂબી રહ્યાં છે. છેલ્લાં 70 દિવસની વાત કરીએ તો મુકેશ અંબાણીની સંપત્તિને 1.11 લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. એશિયાના સૌથી અમીર બિઝનેસમેનનો તાજ મુકેશ અંબાણીની પાસે હતો તે આ નુકસાનના લીધે છીનવાઈ ગયો છે. મુકેશ અંબાણીને પાછળ છોડીને અલીબાબાના ચેરમેન જેક મા એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોરોના વાઈરસના લીધે દુનિયાભરના બજારોમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પણ ઘટી છે અને તેના લીધે મંદીની આશંકા વધી ગયી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કુલ 74 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ ભારતમાં પણ કોરોનાના લીધે હાહાકાર મચી ગયો છે. લોકોને વિદેશના જવાની સલાહ આપવામાં આવી રહી છે અને બહારથી વિઝા તમામ કેન્સલ કરી દેવાયા છે. આમ કોરોનાના લીધે ભારતીય બજાર પર પણ મોટી અસર પડી રહી છે અને લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:04 pm, Thu, 12 March 20

Next Article