ડેબિટ કાર્ડ વગર પણ એટીએમ માંથી ઉપાડી શકાશે કેશ, જાણો કોણ આપી રહ્યું છે સુવિધા અને શું છે પ્રક્રિયા

ડિજિટલ પેમેન્ટની યુગમાં પણ રોકડની જરૂર હોય છે. જો તમારા પાસે ડેબિટ(DEBIT CARD ) કાર્ડ નથી તો પણ તમે એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડી શકો છો. આ સુવિધા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા પૂરી પાડવામાં આવી છે.

ડેબિટ કાર્ડ વગર પણ એટીએમ માંથી ઉપાડી શકાશે કેશ, જાણો કોણ આપી રહ્યું છે સુવિધા અને શું છે પ્રક્રિયા
ATM
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 05, 2021 | 7:21 AM

ડિજિટલ પેમેન્ટની યુગમાં પણ રોકડની જરૂર હોય છે. જો તમારા પાસે ડેબિટ(DEBIT CARD ) કાર્ડ નથી તો પણ તમે એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડી શકો છો. આ સુવિધા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા પૂરી પાડવામાં આવી છે. જો તમે પણ એસબીઆઇ ગ્રાહક છો, તો તમારે બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ડેબિટ કાર્ડની જરૂર રહેશે નહીં.

કેટલી રકમ ઉપાડી શકાય ? એસબીઆઈ (SBI) ના ખાતાધારક દ્વારા ડેબિટ કાર્ડ વગર બેન્કની એટીએમમાંથી કેશ ઉપાડી કરી શકાય છે.આ બાબત સુવિધાજનક અને સલામત પણ છે. એસબીઆઇ ગ્રાહકોના તમારા સ્માર્ટફોન પર યોનો એપ્લિકેશન(YONO App) ઇન્સ્ટોલ કરવું આવશ્યક છે. તે મહત્તમ 20 હજાર સુધીની રકમ ઉપાડ કરી શકે છે.

YONO App થી રોકડ ઉપાડની પ્રક્રિયા 1. તમારા સ્માર્ટફોનમાં યોનો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો – આ એસબીઆઈની ઇન્ટરનેટ બેંકિંગ એપ્લિકેશન છે. 2. જો તમારા મોબાઇલ પર પહેલેથી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય તો એક સ્ટેપ ઓછું થશે. 3. યોનો એપ્લિકેશનમાં લોગ ઇન કરો અને ડેશબોર્ડમાં યોનો કેશને ક્લિક કરો. 4. હવે એટીએમ વિભાગ પર ક્લિક કરો ત્યારબાદ તમારું એકાઉન્ટ બેલેન્સ દેખાશે. 5. હવે તેની નીચે કેશ ઉપાડની રકમ ભરો અને આગળ ક્લિક કરો. 6. અહીં 6 અંકોનો યોનો કેશ પિન ભરો અને આગળ ક્લિક કરો. 7. હવે તમારા નજીકના એસબીઆઈ એટીએમ પર જાઓ. 8. એટીએમ મશીનની સ્ક્રીન પર યોનો કેશ વિકલ્પ પસંદ કરો. 9. યોનો કેશ ટ્રાન્ઝેક્શન નંબર અને યોનો કેશ પિન દાખલ કરો. 10. કેશ ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યા પછી કેશ બહાર આવશે, તેને કલેક્ટ કરો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

QR કોડ દ્વારા OTP વગર ઉપાડી શકાય છે કેશ 1.આ માટે તમારે એસબીઆઈ એટીએમ પર ક્યૂઆર કોડ વિકલ્પ પસંદ કરવો પડશે. 2. હવે યોનો લાઇટ એપ્લિકેશન દ્વારા ક્યૂઆર કોડ સ્કેન કરો. 3. ઓથેન્ટિકેશન પૂર્ણ થતાંની સાથે જ કેશ બહાર આવશે, તેને કલેક્ટ કરો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">