Budget 2021: બજેટમાં નિકાસ કરનારા MSMEને વિશેષ દરજ્જો મળવાની આશા

Budget 2021: MSME એટલે માઈક્રો, સ્મોલ, મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઈઝ, કોઈપણ રાજ્યની કુલ આવક અર્થાત તે રાજ્યોના જીએસડીપીમાં મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેકટરનો ફાળો અત્યંત મહત્વનો મનાય છે તથા MSMEમાં રાજ્યની કુલ રોજગારીનો 60-70 ટકાથી વધુ ભાગ હોય છે.

Budget 2021: બજેટમાં નિકાસ કરનારા MSMEને વિશેષ દરજ્જો મળવાની આશા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 01, 2021 | 10:41 AM

Budget 2021: MSME એટલે માઈક્રો, સ્મોલ, મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઈઝ, કોઈપણ રાજ્યની કુલ આવક અર્થાત તે રાજ્યોના જીએસડીપીમાં મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેકટરનો ફાળો અત્યંત મહત્વનો મનાય છે તથા MSMEમાં રાજ્યની કુલ રોજગારીનો 60-70 ટકાથી વધુ ભાગ હોય છે. જેનો સીધો અર્થ એ કરી શકાય કે, રાજ્યમાં રોજગારીનો દર વધારવો હોય તો એમએસએમઈમાં વધારે રોકાણ આવશ્યક છે. રાજ્યમાં અને દેશમાં રોજગારીના સર્જનમાં MSMEનો મહત્વનો ફાળો છે. Budget 2021માં સરકાર નિકાસ કરનારા MSMEને વિશેષ દરજ્જો આપી શકે છે.

નિકાસ કરનારા MSMEને વિશેષ દરજ્જો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કેન્દ્ર સરકાર નિકાસ કરનારા MSMEને બજેટમાં વિશેષ દરજ્જો આપી શકે છે. વિશેષ દરજ્જો પ્રાપ્ત MSMEને સરકાર થોડી નવી સુવિધા આપી શકે છે. જેના કારણે તેમની નિકાસમાં વધારો થઈ શકે. હાલમાં વસ્તુઓની નિકાસમાં MSMEની ભાગીદારી 48 ટકા છે. હાલમાં જ કેન્દ્રીય MSME પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે આવનારા પાંચ વર્ષોમાં નિકાસમાં MSMEની ભાગીદારી 60 ટકા સુધી લઇ જવી છે. આ સાથે જ MSMEના માધ્યમથી દશમાં પાંચ કરોડ નવી રોજગારીના અવસરો ઉભા થશે.

વિશેષ દરજ્જો પ્રાપ્ત MSMEને મળી શકે છે આ લાભો

MSME મંત્રાલયના સૂત્રો અનુસાર સરકાર કુલ વેપારના 70 ટકા સુધી નિકાસ કરનારા MSMEને બજેટમાં વિશેષ દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે. આવા MSMEને સસ્તા દરે જમીન અને લોન વ્યાજમાં વિશેષ છૂટ આપવા આવી શકે છે. નિકાસમાં અગ્રણી MSMEને પ્લાન્ટ તેમજ મશીનરીના રોકાણમાં સબસિડી આપવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર નિકાસ કરનારા MSMEના ખર્ચ ઘટાડવાનો સરકારનો ઉદ્દેશ્ય છે. જેનાથી તે આંતરરાષ્ટ્રીય બજારમાં સરળતાથી સ્પર્ધા કરી શકે.

આ પણ વાંચો: Budget in Gujarati 2021 LIVE: આજે અર્થવ્યવસ્થાને લાગશે ‘વિકાસની વેક્સીન’ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ રજુ કરશે બજેટ 2021

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">