એર ઈન્ડિયાના 20 વિમાનોનું ઉડાણ બંધ, દેવાના લીધે કંપનીની વધી શકે છે મુશ્કેલી!

દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને તેના 127 વિમાનમાંથી 20 વિમાનનું ઉડાણ મજબુરીથી બંદ કરવુ પડ્યુ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીની પાસે આ વિમાનોના એન્જિનને બદલવા માટે પૂરતાં પૈસા જ નથી. એર ઈન્ડિયા કંપનીને આ વિમાનોના નવા એન્જિન માટે લગભગ 1500 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. હાલમાં કોઈ જગ્યાએથી ફંડ મળવાની સંભાવના નથી. તેથી આ વિમાનોની […]

એર ઈન્ડિયાના 20 વિમાનોનું ઉડાણ બંધ, દેવાના લીધે કંપનીની વધી શકે છે મુશ્કેલી!
Follow Us:
| Updated on: May 02, 2019 | 11:04 AM

દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને તેના 127 વિમાનમાંથી 20 વિમાનનું ઉડાણ મજબુરીથી બંદ કરવુ પડ્યુ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીની પાસે આ વિમાનોના એન્જિનને બદલવા માટે પૂરતાં પૈસા જ નથી.

એર ઈન્ડિયા કંપનીને આ વિમાનોના નવા એન્જિન માટે લગભગ 1500 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. હાલમાં કોઈ જગ્યાએથી ફંડ મળવાની સંભાવના નથી. તેથી આ વિમાનોની ઉડાણ પર શંકા છે.

TV9 Gujarati

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અધિકારીએ કહ્યું કે અમારી પાસે 20 વિમાન એન્જિનની ખરાબીના કારણે છેલ્લા ઘણાં મહિનાથી ઉડાણથી બહાર છે. આ વિમાનોમાં 14 એરબસ A-320, 4 B787-800, અને 2 B777 છે. એરલાઈન છેલ્લા વર્ષથી નવા એન્જિનની સાથે આ વિમાનોને ઉડાનમાં લાવવાના પ્રયત્ન કરી રહી છે પણ ફંડ ના હોવાને લીધે ઉડાણની સંભાવના ઓછી છે.

આ પણ વાંચો: પોતાને જનોઈધારી ઘોષિત કરનાર અને મંદિર-મંદિર ફરનારા રાહુલ ગાંધી પર મોટી આફત

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એરલાઈનના પાયલટોના એક સંગઠનને આરોપ લગાવ્યો હતો કે કંપનીના 19 વિમાનો ઉડાણથી બહાર છે. તેનાથી એરલાઈન્સને નુકસાન થઈ રહ્યું છે. ચેરમેન પ્રદીપ સિંહ ખરોલાએ કહ્યું કે નિયમિત જાળવણીને ધ્યાનમાં રાખીને આ વિમાન ઉડાન નથી ભરી રહ્યાં. ખરોલા અત્યારે ઉડ્ડયન સચિવ છે. અધિકારીએ કહ્યું કે એરલાઈન્સ જેટ એરવેઝના 200 કેબિન ક્રુની નિમણુંક કરવાની યોજના બનાવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">