Aadhaar-Ration Link: શું તમે તમારા રાશન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું? આ સરળ પ્રક્રિયા અનુસરી પતાવી લો કામ, નહીંતર નહિ મળે સરકારી લાભ

તમે આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક (aadhar ration card link) કરીને 'વન નેશન વન રેશન કાર્ડ' યોજનાનો લાભ લઈ શકો છો. આ સાથે તમે દેશના કોઈપણ રાજ્યના રેશન કાર્ડની દુકાનમાંથી રાશન મેળવી શકો છો.

Aadhaar-Ration Link: શું તમે તમારા રાશન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું? આ સરળ પ્રક્રિયા અનુસરી પતાવી લો કામ, નહીંતર નહિ મળે સરકારી લાભ
Aadhaar-Ration Link
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 7:47 AM

Aadhaar-Ration Link: રેશનકાર્ડ (ration card)ના લાભાર્થીઓને ઓછા ભાવે રાશન મળે છે તેમજ અન્ય ઘણા લાભો પણ મળે છે. કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રેશન કાર્ડ'(one nation one ration card) યોજના શરૂ કરી છે. આ અંતર્ગત દેશના લાખો લોકોને લાભ મળી રહ્યો છે. રેશનકાર્ડ હેઠળ અનાજ સાથે ઘણા અન્ય લાભો ઉપલબ્ધ છે. તમે આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક (aadhar ration card link) કરીને ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજનાનો લાભ લઈ શકો છો. આ સાથે તમે દેશના કોઈપણ રાજ્યના રેશન કાર્ડની દુકાનમાંથી રાશન મેળવી શકો છો.

આ રીતે આધાર કાર્ડને ઓનલાઇન લિંક કરો 1. આ માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ. 2. હવે તમે ‘Start Now’ પર ક્લિક કરો. 3. હવે અહીં તમારે તમારું સરનામું જિલ્લા રાજ્ય સાથે ભરવાનું રહેશે. 4. આ પછી ‘Ration Card Benefit’ ના વિકલ્પ પર ક્લિક કરો. 5. હવે અહીં તમે તમારો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો. 6. વિગત ભર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. 7. હવે OTP ભર્યા પછી, તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થવાનો સંદેશ મળશે. 8. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમારું આધાર ચકાસવામાં આવશે અને તમારું આધાર તમારા રેશનકાર્ડ સાથે જોડવામાં આવશે.

તમે ઓફલાઇન પણ લિંક કરી શકો છો રેશનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને રેશનકાર્ડ ધારકનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફનો સમાવેશ થાય છે. આ સિવાય તમારા આધાર કાર્ડનું બાયોમેટ્રિક ડેટા વેરિફિકેશન પણ રેશનકાર્ડ કેન્દ્ર પર કરી શકાય છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ઘરે બેઠા રાશનકાર્ડ માટે અરજી કરી શકાય છે તમે તમારા લેપટોપ, સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટરથી ઘરે ઘરે ઓનલાઈન રેશનકાર્ડ માટે અરજી કરી શકો છો (Apply online for ration card). રેશનકાર્ડ બનાવવા માટે તમામ રાજ્યોની પોતાની એક ખાસ વેબસાઈટ છે. તમે જે રાજ્યમાં નિવાસી છો તેની વેબસાઈટની મુલાકાત લઈને તમે રેશનકાર્ડ માટે અરજી કરી શકો છો. કેટલાક રાજ્યોને બાદ કરતાં દેશભરમાં વન નેશન વન કાર્ડ યોજના અપનાવવામાં આવી છે. આ અંતર્ગત કોઈપણ રાજ્યનો વ્યક્તિ સસ્તા ભાવે આખા દેશમાં ક્યાંય પણ રેશન મેળવી શકશે.

આ પણ વાંચો :  1 ઓક્ટોબર પહેલા બેંક અને ટેક્સ સંબંધિત આ મહત્વના કામ પતાવી લો, સમય ચુકી ગયા પછી ભૂલ સુધારવા તમને નહીં મળે તક

આ પણ વાંચો : LIC IPO : ભારતીય જીવન વીમા નિગમનું લિસ્ટિંગ માર્ચ-જૂન 2022 દરમ્યાન લગભગ નિશ્ચિત! નાણાં મંત્રાલયે આપ્યા સંકેત

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">