ચેતી જજો! આ કામ કરતી વખતે આધારકાર્ડની ખોટી વિગત આપી તો થશે ભારે દંડ

આધારકાર્ડનો ઉપયોગ વિવિધ સરકારી કામોમાં થાય છે. આધારકાર્ડ એવો પુરાવો છે કે જેને ડિજીટલ સ્વરુપે પણ માન્ય રાખવામાં આવે છે. ભારત સરકારના આયકર વિભાગ દ્વારા આધારકાર્ડને પાનકાર્ડની જગ્યાએ માન્ય રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી […]

ચેતી જજો! આ કામ કરતી વખતે આધારકાર્ડની ખોટી વિગત આપી તો થશે ભારે દંડ
હવે આધાર માટેની કોઈપણ સમસ્યા માટે 1947 ડાયલ કરવાથી સમાધાન મળશે.
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 10:57 AM

આધારકાર્ડનો ઉપયોગ વિવિધ સરકારી કામોમાં થાય છે. આધારકાર્ડ એવો પુરાવો છે કે જેને ડિજીટલ સ્વરુપે પણ માન્ય રાખવામાં આવે છે. ભારત સરકારના આયકર વિભાગ દ્વારા આધારકાર્ડને પાનકાર્ડની જગ્યાએ માન્ય રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા રાજ્યપાલની ભલામણ, શિવસેના સુપ્રીમ કોર્ટના શરણે

ઘણી વખત નકલી આધારકાર્ડ જમા કરાવવાની ખબર પણ આવતી હોય છે. જેના લીધે ઈન્કમટેક્ષ વિભાગમાં જો આવી કોઈ હરકત સામે આવી તો 10 હજાર રુપિયાનો દંડ થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Your PAN card will be made in 4 hours

જ્યારે પણ કોઈ બેંક ખાતુ ખોલવવા જાઓ ત્યારે પાનકાર્ડ માગવામાં આવે છે અને ના હોય તો આધારકાર્ડ માન્ય ગણાય છે. જ્યારે ઈન્કમટેક્ષને લઈને કોઈ ટ્રાન્ઝેંક્શન કરવામાં આવે અને તેમાં આધારકાર્ડની ખોટી માહિતી આપવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો મોટા નાણાકીય વ્યવહારો કરે છે અને તેમાં આધારકાર્ડ નથી આપતા તેને લઈને પણ આ 10 હજારના દંડનું પ્રાવધાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો આધાર નંબર આપવામાં આવ્યો હોય અને બાદમાં બાયોમેટ્રિક વેરિકિફેશન ફેલ થાય તો પણ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ખોટી માહિતી આપવામાં આવતી હોય છે ત્યારે તેને આધારકાર્ડના ડેટા સાથે મેચ કરી શકાતું નથી. આમ બેંક ખાતુ ઓપન કરવા સમયે, 50 હજારથી વધારે રોકડ વ્યવહાર સમયે અને રિટર્ન ભરતી વખતે જો આધારકાર્ડની વિગતો ખોટી આપી તો દંડ થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">