AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 રૂપિયાની નોટ બંધ થવાના આ છે 5 મોટા કારણો, જાણો સંપૂર્ણ વિગતો

આરબીઆઈ આ ગુલાબી નોટ કેમ બંધ કરવા જઈ રહી છે તેની પાછળ ઘણા કારણો સામે આવી રહ્યા છે. જો આપણે તાજેતરની ઘટનાઓ પર નજર કરીએ તો, લોકો હવે કાળું નાણું રાખવા માટે 2,000 રૂપિયાની નોટનો ઉપયોગ કરવા લાગ્યા છે.

2000 રૂપિયાની નોટ બંધ થવાના આ છે 5 મોટા કારણો, જાણો સંપૂર્ણ વિગતો
Reserve Bank 2000 Note
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 8:55 PM
Share

ભારતીય રિઝર્વ બેંકે (RBI) 2000 રૂપિયાની ગુલાબી નોટ પર મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈ ટૂંક સમયમાં દેશભરમાં સામાન્ય લોકોમાં ચાલી રહેલી 2000 રૂપિયાની ગુલાબી નોટો પાછી ખેંચી લેશે. આરબીઆઈ આ ગુલાબી નોટ કેમ બંધ કરવા જઈ રહી છે તેની પાછળ ઘણા કારણો સામે આવી રહ્યા છે. જો આપણે તાજેતરની ઘટનાઓ પર નજર કરીએ તો, લોકો હવે કાળું નાણું રાખવા માટે 2,000 રૂપિયાની નોટનો ઉપયોગ કરવા લાગ્યા છે. સરકાર પણ તેને સ્વીકારે છે. 2018-19થી જ આરબીઆઈએ બે હજારની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો: 2000 Rupee Note News: 2000 રૂપિયાની એક નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે ? જાણો

  1. અત્યારે દેશભરમાં સામાન્ય લોકો પાસે 2000ની ગુલાબી નોટો બહુ ઓછી બચી હતી, પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો હતા જેમણે આ બે હજારની ગુલાબી નોટનો ઉપયોગ કાળું નાણું રાખવા માટે શરૂ કર્યું હતું. હવે જ્યારે આરબીઆઈએ આ ગુલાબી નોટો બંધ કરવાની જાહેરાત કરી છે, તે સ્પષ્ટ છે કે ફરી એકવાર કાળું નાણું મોટાપાયે બહાર આવવાની આશા છે.
  2. આરબીઆઈના જણાવ્યા અનુસાર જે લોકો બેંકમાં 2000 રૂપિયાની આ ગુલાબી નોટો બદલવા જશે, સરકાર તેમના પર કડક નજર રાખશે. જો કોઈની પાસે 2000 રૂપિયાની નોટ મોટી માત્રામાં જોવા મળે છે તો તે સીધો ED અને RBIના નિશાના હેઠળ આવશે.
  3. 2016માં જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારે મની લોન્ડરિંગ પણ બંધ થઈ ગયું હતું, પરંતુ ધીરે ધીરે આ કામમાં 2000 રૂપિયાની નોટોનો ઉપયોગ થવા લાગ્યો હતો. હવે આ દ્વારા સરકારે ફરી એકવાર મની લોન્ડરિંગ પર જોરદાર પ્રહારો કર્યા છે. હવે પ્રોપર્ટીની લેવડ-દેવડમાં પણ કાળું નાણું અટકશે.
  4. 2000 રૂપિયાની નકલી નોટોનું પ્રિન્ટિંગ પણ તેજ ગતિએ થઈ રહ્યું હતું, તેના પર પ્રતિબંધના કારણે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બજારમાં 2000 રૂપિયાની તમામ નકલી નોટો પણ સંપૂર્ણપણે નાશ પામશે. આ સિવાય નકલી નોટોની પ્રિન્ટિંગ પર સંપૂર્ણ બ્રેક લાગશે.
  5. જે લોકોના ઘરમાં કાળા નાણાંના રૂપમાં મોટી રકમ જમા છે જેના પર ટેક્સ ભર્યો નથી. આવી સ્થિતિમાં નોટો ઘરની બહાર આવવાની અપેક્ષા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">