AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youth sector Budget 2022 : આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 60 લાખ નવી નોકરીની તકો

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 62 લાખ નવી નોકરીની તકો ઉભી થશે.

Youth sector Budget 2022 : આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 60 લાખ નવી નોકરીની તકો
youth sector budget 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 5:52 PM
Share

Youth sector Budget 2022: કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી.  આ બજેટ એટલા માટે પણ ખાસ હશે કેમ કે, પાંચ રાજ્યની ચૂંટણી પહેલા બજેટમાં અનેક બુસ્ટર રાહત આપવામાં આવી શકે છે. તો બીજી તરફ આગામી 25 વર્ષના બજેટની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકારનું ફોકસ યુવાનો પર છે. 30 લાખ વધારાની નોકરીઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે. આ માટે સરકાર પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે.

સીતારમણે કહ્યું કે બજેટથી ખેડૂતો, યુવાનોને ફાયદો થશે. કોરોના બાદ આત્મનિર્ભર ભારતને જબરદસ્તની પ્રતિસાદ મળ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 16 લાખ નવી નોકરીની તકો ઉભી થશે. પ્રાઈવેટ રોકાણમાં વધારો કરવાનો ધ્યેય છે. 7 લાખ લોકોને નવી રાજગારી મળશે. આ સાથે જ રોજગારીની વધુ નવી તકો ઉભી થશે.

આત્મનિર્ભર ભારતને હાંસલ કરવા માટેની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે, જેમાં 60 લાખ નવી નોકરીઓનું સર્જન થવાની સંભાવના છે અને આગામી પાંચ વર્ષ દરમિયાન 30 લાખ કરોડનું વધારાનું ઉત્પાદન કી-કેપ અંક છે. 30 લાખ વધારાની નોકરીઓ આપવાની ક્ષમતા છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) એ આ સંદર્ભમાં એક અહેવાલ રજૂ કર્યો હતો કે ફક્ત જુલાઈ 2021 માં લગભગ 50 લાખ પગારદાર લોકોએ તેમની નોકરી ગુમાવી છે, જ્યારે એપ્રિલથી અત્યાર સુધીમાં એક કરોડ 89 લાખ લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આવી સ્થિતિમાં યુવાનો સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે વધુ રોજગારીની તકો ઉભી થવી જોઈએ. આ પણ વાંચો :  Education budget 2022 : વિધાર્થીઓ માટે ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત, ડીજીટલ શિક્ષણ પર ભાર

આ પણ વાંચો : Budget 2022: MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ વાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">