Mann KI Baat: PM MODIએ કહ્યું કે કોરોનાનાં તોફાને દેશને હચમચાવી મુક્યો, કોરોના દુ:ખ અને ધીરજ બંનેની પરીક્ષા, વેક્સિન લો અને અફવાથી દુર રહો

Mann KI Baat: PM MODI એ દેશવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના સામે સરકાર બિલકુલ સજ્જ છે. કોરોના સામે તાકાતથી લડવાની જરૂર છે. કોરોનાનાં કારણે લોકોઓ પોતાનાને ગુમાવ્યા છે. કોરોના ધીરજ અને દુ:ખ બંનેની પરીક્ષા લઈ રહ્યો છે. કોરોના સામે દેશની લડાઈ પુરી તાકાતથી જારી છે.

Mann KI Baat: PM MODIએ કહ્યું કે કોરોનાનાં તોફાને દેશને હચમચાવી મુક્યો, કોરોના દુ:ખ અને ધીરજ બંનેની પરીક્ષા, વેક્સિન લો અને અફવાથી દુર રહો
Mann KI Baat : PM MODIએ કરી મન કી બાત, કહ્યું કે કોરોનાનાં તોફાને દેશને હચમચાવી મુક્યો, કોરોના દુ:ખ અને ધીરજ બંનેની પરીક્ષા
Follow Us:
| Updated on: Apr 25, 2021 | 11:33 AM

Mann KI Baat: PM MODI એ દેશવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના સામે સરકાર બિલકુલ સજ્જ છે. કોરોના સામે તાકાતથી લડવાની જરૂર છે. કોરોનાનાં કારણે લોકોઓ પોતાનાને ગુમાવ્યા છે. કોરોના ધીરજ અને દુ:ખ બંનેની પરીક્ષા લઈ રહ્યો છે. કોરોના સામે દેશની લડાઈ પુરી તાકાતથી જારી છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોના સામે સાચી માહિતિ લેવી હોય તો સાચા સોર્સથી જ માહિતિ લેવી જોઈએ. આપણા ડોક્ટર પણ ફોન અને મોબાઈલ પર સાચું કાઉન્સલિંગ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે વિવિધ તજજ્ઞ ડોક્ટરો સાથે વાત કરી અને દેશવાસીઓને સાચી માહિતિ મળે તે માટે પ્રયત્ન કર્યા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 1 મેથી 18 વર્ષની ઉપરનાં લોકોને હવે રસી લાગવાની શરૂઆત થઈ જશે. ભારત સરકારે આ અભિયાનને વિનામૂલ્યે શરૂ કર્યું છથે. વેક્સિનને લઈને ફેલાવવામાં આવતા અફવા પર ધ્યાન નહી આપવા માટે તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તજજ્ઞો સાથે વાત ચાલી રહી છે. કોરોનાને લઈને તેમણે વિવિધ ડોક્ટર સહિત નર્સની સાથે વાત કરીને તેમણે તેમના અનુભવો જાણ્યા હતા. આ અનુભવનાં આધારે દેશવાસીઓએ પણ ચાલી રહેલી કામગીરીની જાણકારી મેળવી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોનાને લઈને અનેક બેઠકો કરી છે. કોરોના સામે મજબુતાઈ પૂર્વક લડવાની જરૂર છે. તેમણે એમ્બ્યુલન્સ ચાલક સાથે વાત કરીને બધા ડ્રાઈવરોને સંદેશ આપતા જણાવ્યું કે આ જ રીતે કામ કરતા રહો. એમ્બ્યુલન્સ ડ્રાઈવરે જ્યારે કહ્યું કે તેની માતાએ તેને જોબ છોડી દેવા માટે જણાવ્યું હતું ત્યારે તેણે કહ્યું કે બધા જ જોબ છોડી દેશે તો કોમ કઈ રીતે આગળ ચાલશે. આજ વાત પર મોદીજીએ તેમને વધાવી લીધી હતા.

PM Modiએ મન કી બાતમાં જણાવ્યું કે ડોક્ટરોની જવાબદારી ઘણી મોટી છે. ફ્રન્ટલાઈન વર્કસ ભગવાની જેમ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોના જ સૌથી મોટી વિચારવાની વાત છે તેને હરાવવો આપણી પ્રાથમિક્તા છે. ભારત સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવી રહેલી વેક્સિનને બધાએ લગાડવાની છે. “દવાઈ ભી અને કડાઈ ભી” આ મંત્ર ક્યારેય આપણે ભુલવાનો નથી.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">