જાણો શાસ્ત્રોક્ત કારણ શા માટે આપણને આપણો પૂર્વ જન્મ શા માટે યાદ નથી રહેતો ? જુઓ VIDEO

દરેકને મનમાં હંમેશા એ સવાલ થતો હશે કે આપણને આપણો પૂર્વ જન્મ શા માટે નથી યાદ રહેતો,આજે અમે જણાવશું કે વૈજ્ઞાનિકો અને આપણા શાસ્ત્રો આ વિશે શું કહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 2:19 PM

મનુષ્યનું મન ભૂલવા માટે બનાવવામાં આવ્યું છે. આપણે બધા સમય સાથે બધું ભૂલી જઈએ છીએ. આવી અનેક ઘટનાઓ આપણા જીવનમાં બને છે. જેને આપણે ભૂલીને નવી શરૂઆત કરીએ છીએ. તેવી જ રીતે, વ્યક્તિના પૂર્વ જન્મની કોઈ બાબત ધ્યાનમાં આવતી નથી.આત્માના કાર્યો વ્યક્તિને તેના પૂર્વજન્મ તરફ ખેંચે છે. તેથી સારું જીવન જીવવા માટે પૂર્વ જન્મના સારા કર્મ.

આ બાબતને લઇને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કુંતિનંદન તારા અને મારા કેટલાય અવતાર આવી ચુક્યા છે પરંતુ આમાં ફર્ક એ છે મને મારા પૂર્વ જન્મ યાદ છે, અને તને એ યાદ નથી.

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही ॥

અર્થ- જેવી રીતે શરીર વસ્ત્રો ત્યાગે છે એવી જ રીતે આત્મા શરીર ત્યાગે છે,અને ફરી બીજુ શરીર મેળવે છે.

આપણુ શરીર પંચત્તવોનું બનેલુ છે. જે આપણા મૃત્યુ પછી પંચતત્વોમાં વિલીન થઇ જાય છે, રહે છે માત્ર આત્મા. જો આપણેને આપણા પૂર્વ જન્મ યાદ રહેવા લાગે તો માણસ વર્તમાન જીવન જીવવું અઘરૂ બની જાય આ કારણથી આપણને આપણા કર્મો યાદ ન રહે એ જ યોગ્ય છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે પાછલા જન્મની વસ્તુઓ યાદ ન રાખવા પાછળનું કારણ એક રસાયણ છે. જેનું નામ ઓક્સીટોસિન છે. આ રસાયણો માત્ર ગર્ભાવસ્થા દરમિયાન માતાના ગર્ભાશયમાંથી મુક્ત થાય છે. જો આ રસાયણ માતાના ગર્ભમાં રહે છે, તો તેણીને તેના પાછલા જન્મની દરેક વસ્તુ યાદ રહે છે.

પાછલા જન્મમાં ન રહેવું, આજ કારણથી હિંદુ ધર્મમાં વાળ કરવામાં આવે છે. મૃતદેહને પ્રજ્વલિત કર્યાના લગભગ અડધા કલાક પછી, વાંસમાં લોટા બાંધીને મૃતદેહના માથા પર ઘી રેડવામાં આવે છે. જેના કારણે આખું માથું બળી જાય છે. એવું માનવામાં આવે છે કે જો આમ ન થાય તો આગલા જન્મમાં પાછલા જન્મનું બધું જ યાદ આવી જાય છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">