Navratri 2022 : નવરાત્રીની આઠમે અજમાવી લો આ ઉપાય, નોકરી સંબંધી તમામ સમસ્યા થઈ જશે દૂર !

દેવી દુર્ગાને (Devi durga) પાન અતિપ્રિય છે. આઠમા કે નવમા નોરતે માતાજીને પાનનું બીડું અર્પણ કરવું જોઈએ. નાગરવેલના પાનમાં ઇલાયચી, લવિંગ, સાકર અને સોપારી ઉમેરીને તેનું બીડું બનાવી દેવીને સમર્પિત કરવું.

Navratri 2022 : નવરાત્રીની આઠમે અજમાવી લો આ ઉપાય, નોકરી સંબંધી તમામ સમસ્યા થઈ જશે દૂર !
Maa durga
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 03, 2022 | 7:23 AM

નવરાત્રીનો (Navratri) તહેવાર પૂર્ણાહુતિની નજીક પહોંચી ચૂક્યો છે. આ મહાઉત્સવના (Mahautsav) અંતિમ દિવસો મહાપુણ્યની પ્રાપ્તિ કરાવનારા છે. ખાસ તો સારી નોકરીની (Job) મનશા રાખનારા ભાવિકો માટે આ સર્વોત્તમ તક છે. જીવનમાં સારી નોકરી મળે તે માટે વ્યક્તિ હંમેશા પ્રયત્ન કરતી જ રહે છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેને એક સારી નોકરી મળે. પરંતુ આ સપનું દરેક લોકોનું પૂર્ણ નથી થતું. કેટલીકવાર એવું પણ બને છે કે તમે પોતાની પસંદની નોકરી નથી મેળવી શકતા અને નોકરીમાં ટકી રહેવા તમારે સંઘર્ષનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જે અજમાવવાથી આપને મનપસંદ નોકરી મળી શકે છે અને આ ઉપાયો અજમાવવાનો શ્રેષ્ઠ સમય છે નવરાત્રિના અંતિમ દિવસો. એક સારી નોકરી મેળવવા માટે કર્મ તો સારું કરવું જ પડે છે પરંતુ, તેની સાથે ભાગ્યનો સાથ હોવો પણ એટલો જ જરૂરી છે. જો કે કેટલીકવાર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતી હોય છે. જે વ્યક્તિને ખૂબ પરેશાન કરી નાંખે છે. આ મુસીબતોને દૂર કરવા માટે નવરાત્રિ દરમ્યાન મા દુર્ગા સાથે જોડાયેલ કેટલાક ઉપાયો છે જે અજમાવવાથી આપની નોકરી સંબંધિત મુસીબતો દૂર થશે.

દેવી દુર્ગાને અર્પણ કરો આ વસ્તુઓ

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

⦁ દેવી દુર્ગાને પાન અતિપ્રિય છે. આઠમા કે નવમા નોરતે માતાજીને પાનનું બીડું અર્પણ કરવું જોઈએ. નાગરવેલના પાનમાં ઇલાયચી, લવિંગ, સાકર અને સોપારી ઉમેરીને તેનું બીડું બનાવી દેવીને સમર્પિત કરવું.

⦁ જો તમને તમારી નોકરીના સ્થળ પર કોઇ પરેશાની હોય કે કોઇ પરેશાન કરી રહ્યું હોય તો આપ દેવી દુર્ગા સાથે હનુમાનજીને પણ પાનનું બીડું અર્પણ કરી શકો છો.

 આ ઉપાય અજમાવવાથી આપની નોકરી સાથે જોડાયેલ સમસ્યાઓનો અંત આવશે

સ્નાન કરતા સમયે કરી લો આ કામ !

જો લાંબાગાળાથી આપને નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય કે પછી તમે જે નોકરી કરવા ઇચ્છા ધરાવો છો તે નોકરીની શોધમાં હોવ, આપને પસંદગીની નોકરી મેળવવામાં મુસીબતોનો સામનો કરવો પડતો હોય તો નિત્ય સ્નાન કરતા સમયે પાણીમાં ઇલાયચી ઉમેરીને તે પાણીથી સ્નાન કરવું જોઇએ. જો આપ નિત્ય ઇલાયચીયુક્ત જળથી સ્નાન કરો છો તો અવશ્ય આપની નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને આપની આર્થિક સ્થિતિ પણ સારી બનશે.

ઘરનાં મુખ્ય દ્વાર પર આ વસ્તુ મૂકો

દેવી લક્ષ્મી મા દુર્ગાનું જ સ્વરૂપ છે. દેવી લક્ષ્મીની ઉપાસના કરવાથી સારી નોકરી મેળવવામાં મદદ મળે છે. જો તમે પહેલાથી જ નોકરી કરી રહ્યો છો અને નોકરીના સ્થળ પર આપને ઘણો સંઘર્ષ કરવો પડતો હોય તો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપના ઘરનાં મુખ્ય દ્વાર પર કમળનું ખીલેલું પુષ્પ રાખી દો. શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી પ્રવેશદ્વાર પર પોતાની પ્રિય વસ્તુ જોઇને આકર્ષાશે. અને આ સ્થાન પર નિવાસ કરશે.

આ મંત્રનો કરો જાપ

જો આપને મનપસંદ નોકરી નથી મળી રહી તો આપે આઠમા નોરતાના દિવસે એટલે કે આજે આ પ્રયોગ ખાસ કરવો. 108 મણકા વાળી સ્ફટિકની માળા લેવી અને  “ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ્ સ્વાહા ।”  મંત્રની 21 માળા કરવી જોઇએ.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">