અનોખું મંદિર! જ્યાં 108 વાર શ્રી રામ લખ્યા પછી જ મળે છે પ્રવેશ, જુઓ video

મંદિરના પૂજારી પ્રકાશ બાગરેચા કહે છે કે બજરંગબલી તેમની પાસે સ્વપ્નમાં આવ્યા અને તેમની પોતાની જમીન પર મંદિર બનાવવાનું કહ્યું. પછી 1990માં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

અનોખું મંદિર! જ્યાં 108 વાર શ્રી રામ લખ્યા પછી જ મળે છે પ્રવેશ, જુઓ video
shree Ram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 12:36 PM

ઈન્દોર(Indore) શહેરમાં ‘અપને રામ કા નિરાલા ધામ’ નામનું અનોખું મંદિર છે. આ મંદિરમાં જ્યાં સુધી ભક્તો 108 વાર રામનું નામ ન લખે ત્યાં સુધી તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. મંદિરમાં સ્પષ્ટ લખેલું છે કે 108 વાર શ્રી રામ લખવાની શરતે જ અહીં પ્રવેશ આપવામાં આવશે. આ મંદિર વૈભવ નગર, કનેડિયા રોડ, ઈન્દોરમાં આવેલું છે. બજરંગબલીનું આ મંદિર પોતાનામાં અનોખું છે. જેની ખ્યાતિ દૂર-દૂર સુધી છે, જેના પરથી જાણી શકાય છે કે અહીં વિદેશી ભક્તો પણ દર્શન કરવા આવે છે.

આ પણ વાંચો : Shravan 2023: જાણો, ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનામાં શું કરવું અને શું ન કરવું જોઈએ?

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ મંદિરના પૂજારી પ્રકાશ બાગરેચા જણાવે છે કે બજરંગબલી તેમની પાસે સ્વપ્નમાં આવ્યા અને તેમની પોતાની જમીન પર મંદિરનું નિર્માણ કરાવવા કહ્યું. પછી શું હતું, 1990માં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું,આ મંદિરની ખાસ વાત એ છે કે બાલાજીના મંદિરની બરાબર ઉપર રાવણને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે રાવણની પ્રતિમાને પણ શિવની સામે ભક્તિ કરતા દર્શાવવામાં આવ્યા છે.

શ્રી રામચંદ્રજી મંદિરના રખેવાળ છે

આ મંદિરની બીજી ખાસ વાત એ છે કે આ મંદિરમાં આશ્રયદાતા શ્રી રામચંદ્રજી, પ્રમુખ હનુમાનજી, ખજાનચી કુબેર, સચિવ ભોલેનાથ, સુરક્ષા અધિકારી યમરાજ, એકાઉન્ટ્સ ઓફિસર ચિત્રગુપ્ત અને આર્કિટેક્ટ વિશ્વકર્મા બનાવવામાં આવ્યા છે.

ભગવાન રામની સાથે રાવણની પણ પૂજા

મંદિરમાં ભગવાન રામની સાથે રાવણની પણ પૂજા કરવામાં આવે છે અને રાવણ સિવાય કુંભકરણ, મેઘનાથ અને વિભીષણની મૂર્તિઓ પણ અહિં સ્થિત છે. તેની આગળ ત્રિજટા, શબરી, કૈકેયી, મંથરા અને સુર્પણખાની મૂર્તિઓ સ્થાપિત છે અને નજીકમાં અહિલ્યા, મંદોદરી, કુંતી, દ્રૌપદી અને તારાની મૂર્તિઓ સ્થાપિત છે.મંદિરની સ્થાપના કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે રામાયણના તમામ પાત્રો પૂજાપાત્ર છે. આ કારણે અહીં દરેકની મૂર્તિ રાખવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે એક મહાન વિદ્વાન હોવાને કારણે રાવણ હંમેશા પૂજનીય રહેશે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">