Rahu Remedies: ઘણા અસરકારક છે રાહુના આ ઉપાય, અજમાવતાની સાથે જ જીવનની મુશ્કેલીઓ થશે દૂર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુની પીડા સર્પ શાપ સાથે સંબંધિત છે, તેથી શુદ્ધ ચાંદીમાં નાગદેવની મૂર્તિ બનાવ્યા બાદ તેની વિધિવત પૂજા અને દાન કરવું જોઈએ.

Rahu Remedies: ઘણા અસરકારક છે રાહુના આ ઉપાય, અજમાવતાની સાથે જ જીવનની મુશ્કેલીઓ થશે દૂર
Rahu Remedies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 8:57 AM

Rahu Remedies: રાહુ અને કેતુ, જે છાયા ગ્રહો માનવામાં આવે છે, ભૌતિક અસ્તિત્વ ન હોઈ શકે, પરંતુ તેઓ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં રાહુ-કેતુનો ઘણો પ્રભાવ હોય છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં રાહુની સ્થિતિ દુ:ખ, ભય, ચિંતા, પાપ કાર્યો વગેરે માટે જોવા મળે છે.

રાહુ ગ્રહના દોષને કારણે વ્યક્તિના જીવનમાં ઘણીવાર તમામ પ્રકારના અવરોધો આવે છે. તે ઘણીવાર અનિદ્રા, પેટની વિકૃતિઓ, મગજ સંબંધિત રોગો અને માનસિક ચિંતાઓથી પીડાય છે. રાહુ સાથે જોડાયેલા દોષને કારણે વ્યક્તિ ઘણી વખત આળસુ બની જાય છે. ચાલો જાણીએ રાહુ સાથે જોડાયેલ દોષ દૂર કરવા માટે એક સરળ અને અસરકારક ઉપાય વિશે.

ગાળામાં પહેરો રાહુ યંત્ર જો તમારી કુંડળીમાં રાહુ સંબંધિત દોષ છે અને તેના કારણે તમે તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તેની શુભતા મેળવવા માટે, જ્યોતિષની સલાહ લીધા પછી, તમે લોકેટમાં ગોમેદ ધરાવતો રાહુ યંત્ર પહેરી શકો છો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શિવ સાધના દ્વારા તમામ સમસ્યાઓ દૂર થશે જો તમારા જીવનમાં રાહુને કારણે સમસ્યાઓ છે, તો તેમાંથી છુટકારો મેળવવા માટે, તમારે દરરોજ શિવ સાધના કરવી જોઈએ અને શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર બિલી પત્ર અને ધતુરા અર્પણ કરવા જોઈએ.

ચાંદીનો નાગ બનાવીને આ ઉપાય કરો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુની પીડા સર્પ શાપ સાથે સંબંધિત છે, તેથી શુદ્ધ ચાંદીમાં નાગદેવની મૂર્તિ બનાવ્યા બાદ તેની વિધિવત પૂજા અને દાન કરવું જોઈએ. નાગપંચમીના તહેવાર પર, શુદ્ધ ચાંદીની નાગદેવની મૂર્તિ બનાવીને તેને પૂજા સ્થળે સ્થાપિત કર્યા પછી, હળદર, કંકુ, નૈવેદ્ય વગેરેથી દરરોજ તેની પૂજા કરવાથી રાહુ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે.

જો તમને લાગે કે રાહુને કારણે તમે જીવનમાં બાળકોથી વંચિત રહી રહ્યા છો, તો ચોક્કસપણે માની લો કે બાળક સંબંધિત વિઘ્ન સર્પ શાપને કારણે થયું હશે. આ સ્થિતિમાં આ શ્રાપથી છુટકારો મેળવવા માટે, વ્યક્તિએ રાહુના વેદોક્ત મંત્રોનો 18,0000 વખત જાપ કરતી વખતે ઘરમાં નાગપાશ યંત્ર સ્થાપિત કરવું જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વિમાન ઉડાવવાનો શોખ પૂરો કરવા માટે RATAN TATA એ કર્યું હતું આ કામ! તો JRD એ શરૂ કરી હતી ડાક સેવા

આ પણ વાંચો: Kerala Rain: ભારે વરસાદે કેરળમાં તબાહી મચાવી, 18ના મોત અને 22 લાપતા, NDRF સહિત સેના અને DSCની ટુકડીઓ તૈનાત

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">