Pitru Pakshan / Shradh 2021: જાણો કયારથી શરૂ થાય છે શ્રાદ્ધ, કઈ તારીખે છે કયું શ્રાદ્ધ, આ રહ્યું લિસ્ટ

શાસ્ત્રો મુજબ, પૂનમથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરેલું પિંડ, જળ, તર્પણ, ભોજનદાનને શ્રાદ્ધ કહેવાય છે.

Pitru Pakshan / Shradh 2021: જાણો કયારથી શરૂ થાય છે શ્રાદ્ધ, કઈ તારીખે છે કયું શ્રાદ્ધ, આ રહ્યું લિસ્ટ
Pitru Pakshan / Shradh 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 2:38 PM

Pitru Pakshan/Shradh 2021: શ્રાદ્ધનો અર્થ બધા કુળના દેવો અને પૂર્વજો પ્રત્યે આદર બતાવવાનો છે. શાસ્ત્રો મુજબ, પૂનમથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરેલું પિંડ, જળ, તર્પણ, ભોજનદાનને શ્રાદ્ધ કહેવાય છે. દરેક મહિનાના નવા ચંદ્રના દિવસે, પૂર્વજોની શાંતિ માટે પિંડ દાન અથવા શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે.

પરંતુ પિત્રુ પક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે શ્રાદ્ધ 20 સપ્ટેમ્બર 2021 થી શરૂ થઈ રહ્યું છે અને 6 ઓક્ટોબરે સમાપ્ત થશે. 6 તારીખ સુધી ચાલતા શ્રાદ્ધને મહાલય કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન પિંડ દાન, તર્પણ કર્મ અને બ્રાહ્મણને ભોજન કરાવીને પૂર્વજો પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

અંકલેશ્વર સ્થિત જયેશભાઇ શુક્લ અને પરેશભાઈ જોશીએ તૈયાર કરેલા વિશેષ શ્રાદ્ધ ચાર્ટ:

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
Pitru Pakshan / Shradh 2021: Find out when Shraddha starts, on what date is Shraddha, shraddh 2021 list in gujarati

Pitru Pakshan / Shradh 2021

પિત્રુ પક્ષ ક્યારે છે? હિન્દુ કેલેન્ડર મુજબ, આસો મહિનાના કૃષ્ણ પક્ષને પિત્રુ પક્ષ કહેવામાં આવે છે. પિત્રુ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને . ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે, જે લોકો પૂર્ણિમા તિથિના દિવસે મૃત્યુ પામ્યા હોય તેમના માટે જ શ્રાદ્ધ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, જે વ્યક્તિનું શુક્લ પક્ષ અથવા કૃષ્ણ પક્ષની તારીખે મૃત્યુ થાય છે, તેનું શ્રાદ્ધ કર્મ પિતૃ પક્ષની તે જ તારીખે કરવામાં આવે છે.

શ્રાદ્ધની તારીખ યાદ ન રહે તો? શાસ્ત્રોમાં એવું પણ આપવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને તેના પૂર્વજોના મૃત્યુની તારીખ ખબર ન હોય તો આ પૂર્વજોનું શ્રાદ્ધ આસો અમાવસ્યાના દિવસે કરી શકાય છે. આ સિવાય ચતુર્દશી તિથિ પર અકાળે મૃત્યુ કે કોઈપણ અકસ્માતનો ભોગ બનેલા પરિવારના સભ્યો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.

શ્રાદ્ધ વિશે પુરાણોમાં ઉલ્લેખ
હરવંશ પુરાણમાં વર્ણવામાં આવ્યું છે કે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યું કે જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તેને બંને લોકમાં સુખ મળે છે. શ્રાદ્ધથી પ્રસન્ન થઈને, પૂર્વજો જેમને ધર્મ જોઈએ છે તેમને ધર્મ, જેમને સંતાન જોઈએ છે તેમને સંતાન અને જેઓ કલ્યાણ ઈચ્છે છે તેમને કલ્યાણ જેવા ઈચ્છાનુસાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: Anant Chaturdashi 2021: કેવી રીતે થઈ ગણેશ વિસર્જનની શરૂઆત ? જાણો, રસપ્રદ કથા અને વિસર્જન વિધિથી પ્રાપ્ત થતા આશીર્વાદ

આ પણ વાંચો: Vastu Tips: તમારી આ આદતો બની શકે છે વાસ્તુ દોષનું કારણ, વધી શકે છે આર્થિક બોજો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">