Navratri 2023: શું તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરો છો? તો આ નિયમોનું કરો પાલન

ઘણી વખત આપણે અજાણતા એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ, જેનાથી આપણો ઉપવાસ તૂટી જાય છે અને આપણને તેનો ખ્યાલ પણ નથી હોતો. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આસો નોરતા દરમિયાન ઉપવાસ કરતી વખતે કયા ખોરાકનું સેવન કરવું જોઈએ અને કયા ખોરાકનું સેવન ન કરવું જોઈએ.

Navratri 2023: શું તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરો છો? તો આ નિયમોનું કરો પાલન
fast during Navratri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 8:01 AM

દર વર્ષે બે નવરાત્રી ઉજવવામાં આવે છે. આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી. પ્રથમ નવરાત્રી ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે અને બીજી નવરાત્રી, જેને શારદીય કે આસો નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શરદ ઋતુમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આસો નવરાત્રી 15 ઓક્ટોબર રવિવારથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન ઘણા ભક્તો ઉપવાસ પણ કરે છે. આવી સ્થિતિમાં ઉપવાસ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

આ પણ વાંચો : Panchmahal : નવરાત્રીને લઈ પાવાગઢ ખાતે અનોખુ આયોજન, જાણો કેવી છે સુવિધા, જુઓ Video

ઘણી વખત આપણે અજાણતા એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ. જેનાથી આપણો ઉપવાસ તૂટી જાય છે અને આપણને તેનો ખ્યાલ પણ નથી હોતો. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આસો નોરતા દરમિયાન ઉપવાસ કરતી વખતે કયા ખોરાકનું સેવન કરવું જોઈએ અને કયા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય આવો જાણીએ કે ઉપવાસના કેટલા પ્રકાર છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નવરાત્રીના ઉપવાસના પ્રકાર

  1. પ્રથમ પ્રકારનું વર્ણન સપ્તરાત્રી વ્રત તરીકે કરવામાં આવ્યું છે. આ વ્રત પ્રતિપદાથી એટલે કે એકમ થી સપ્તમી સુધી રાખવામાં આવે છે. આ રીતે ઉપવાસ કરવાથી પૂર્ણ ફળ મળે છે. આ સિવાય જે લોકો પૂર્ણ વ્રત કરી શકતા નથી તેઓ પંચમીના દિવસે જ એકભુક્ત વ્રત કરી શકે છે. આ ઉપવાસ દરમિયાન તમે એક સમયે એક જ ભોજન ખાઈ શકો છો.
  2. નક્તવ્રત એટલે રાત્રી ભોજન સાથે ષષ્ઠીનો ઉપવાસ અને સપ્તમીના દિવસે અનીત વ્રત. મતલબ વ્રત દરમિયાન પૂછ્યા વગર જે મળે તે ખાવું.
  3. કેટલાક લોકો જે બધા ઉપવાસ કરી શકતા નથી તેઓ સપ્તમી, અષ્ટમી અને નવમીના ઉપવાસ કરી શકે છે. આને ત્રિરાત્રી વ્રત કહે છે. જે લોકો પ્રતિપદા અને અષ્ટમી વ્રતનું પાલન કરે છે તેને યુગમરાત્રી વ્રત કહેવામાં આવે છે. જે ફક્ત પ્રારંભમાં અને અંતમાં ઉપવાસ કરે છે તેને એકાત્રી વ્રત કહે છે.
  4. ઉપવાસ કરનારા વ્યક્તિએ પલંગને બદલે જમીન પર સૂવું જોઈએ. જો તમે ફ્લોર પર સૂઈ શકતા નથી, તો તમે લાકડાના બોર્ડ પર સૂઈ શકો છો. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારાઓએ સૂવા માટે ખૂબ જ નરમ ગાદલું વાપરવાનું ટાળવું જોઈએ. જો શક્ય હોય તો 9 દિવસ સુધી ગાદલા વિના સૂઈ શકો છો.
  5. ઉપવાસ કરનારાઓએ વધુ પડતું ભોજન ન ખાવું જોઈએ. શક્ય હોય તો ફળો ખાઓ. ઉપવાસ કરનારા વ્યક્તિએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. આ વર્તનની સાથે ક્ષમા, ઉદારતા અને ઉત્સાહ હોવો જોઈએ. વ્રત કરનારે વાસના, ક્રોધ, લોભ અને આસક્તિનો ત્યાગ કરવો જોઈએ.
  6. ઉપવાસ કરનારે જૂઠ બોલવાનું ટાળવું જોઈએ અને સત્યનું પાલન કરવું જોઈએ. મન પર કાબૂ રાખવો જોઈએ. કોઈનું અપમાન કરવાથી બચવું. ઉપવાસ કરનારા વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખવો જોઈએ. તમામ પ્રકારની તામસિક ભાવનાઓનો ત્યાગ કરવો જોઈએ. વ્યક્તિએ કોઈપણ ઇન્દ્રિયોનો દુરુપયોગ ન કરવો જોઈએ.
  7. ઉપવાસ કરનારા વ્યક્તિએ દુર્ગાની પૂજા કર્યા પછી તેના પ્રમુખ દેવતાનું ધ્યાન કરવું જોઈએ.

ઉપવાસ દરમિયાન આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ

તમારા ઉપવાસના ભોજનમાં ભૂલથી પણ સફેદ મીઠાનો ઉપયોગ કરશો નહીં. ઘઉં અને ચોખા જેવા અનાજને ટાળો. ડુંગળી, લસણ જેવા તામસિક ખોરાકને ટાળો. કઠોળ, ચોખા, લોટ, મકાઈનો લોટ અને સોજીનું સેવન ન કરવું.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">