Navratri 2023: શું તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરો છો? તો આ નિયમોનું કરો પાલન

ઘણી વખત આપણે અજાણતા એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ, જેનાથી આપણો ઉપવાસ તૂટી જાય છે અને આપણને તેનો ખ્યાલ પણ નથી હોતો. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આસો નોરતા દરમિયાન ઉપવાસ કરતી વખતે કયા ખોરાકનું સેવન કરવું જોઈએ અને કયા ખોરાકનું સેવન ન કરવું જોઈએ.

Navratri 2023: શું તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરો છો? તો આ નિયમોનું કરો પાલન
fast during Navratri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 8:01 AM

દર વર્ષે બે નવરાત્રી ઉજવવામાં આવે છે. આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી. પ્રથમ નવરાત્રી ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે અને બીજી નવરાત્રી, જેને શારદીય કે આસો નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શરદ ઋતુમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આસો નવરાત્રી 15 ઓક્ટોબર રવિવારથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન ઘણા ભક્તો ઉપવાસ પણ કરે છે. આવી સ્થિતિમાં ઉપવાસ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

આ પણ વાંચો : Panchmahal : નવરાત્રીને લઈ પાવાગઢ ખાતે અનોખુ આયોજન, જાણો કેવી છે સુવિધા, જુઓ Video

ઘણી વખત આપણે અજાણતા એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ. જેનાથી આપણો ઉપવાસ તૂટી જાય છે અને આપણને તેનો ખ્યાલ પણ નથી હોતો. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આસો નોરતા દરમિયાન ઉપવાસ કરતી વખતે કયા ખોરાકનું સેવન કરવું જોઈએ અને કયા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય આવો જાણીએ કે ઉપવાસના કેટલા પ્રકાર છે

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

નવરાત્રીના ઉપવાસના પ્રકાર

  1. પ્રથમ પ્રકારનું વર્ણન સપ્તરાત્રી વ્રત તરીકે કરવામાં આવ્યું છે. આ વ્રત પ્રતિપદાથી એટલે કે એકમ થી સપ્તમી સુધી રાખવામાં આવે છે. આ રીતે ઉપવાસ કરવાથી પૂર્ણ ફળ મળે છે. આ સિવાય જે લોકો પૂર્ણ વ્રત કરી શકતા નથી તેઓ પંચમીના દિવસે જ એકભુક્ત વ્રત કરી શકે છે. આ ઉપવાસ દરમિયાન તમે એક સમયે એક જ ભોજન ખાઈ શકો છો.
  2. નક્તવ્રત એટલે રાત્રી ભોજન સાથે ષષ્ઠીનો ઉપવાસ અને સપ્તમીના દિવસે અનીત વ્રત. મતલબ વ્રત દરમિયાન પૂછ્યા વગર જે મળે તે ખાવું.
  3. કેટલાક લોકો જે બધા ઉપવાસ કરી શકતા નથી તેઓ સપ્તમી, અષ્ટમી અને નવમીના ઉપવાસ કરી શકે છે. આને ત્રિરાત્રી વ્રત કહે છે. જે લોકો પ્રતિપદા અને અષ્ટમી વ્રતનું પાલન કરે છે તેને યુગમરાત્રી વ્રત કહેવામાં આવે છે. જે ફક્ત પ્રારંભમાં અને અંતમાં ઉપવાસ કરે છે તેને એકાત્રી વ્રત કહે છે.
  4. ઉપવાસ કરનારા વ્યક્તિએ પલંગને બદલે જમીન પર સૂવું જોઈએ. જો તમે ફ્લોર પર સૂઈ શકતા નથી, તો તમે લાકડાના બોર્ડ પર સૂઈ શકો છો. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારાઓએ સૂવા માટે ખૂબ જ નરમ ગાદલું વાપરવાનું ટાળવું જોઈએ. જો શક્ય હોય તો 9 દિવસ સુધી ગાદલા વિના સૂઈ શકો છો.
  5. ઉપવાસ કરનારાઓએ વધુ પડતું ભોજન ન ખાવું જોઈએ. શક્ય હોય તો ફળો ખાઓ. ઉપવાસ કરનારા વ્યક્તિએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. આ વર્તનની સાથે ક્ષમા, ઉદારતા અને ઉત્સાહ હોવો જોઈએ. વ્રત કરનારે વાસના, ક્રોધ, લોભ અને આસક્તિનો ત્યાગ કરવો જોઈએ.
  6. ઉપવાસ કરનારે જૂઠ બોલવાનું ટાળવું જોઈએ અને સત્યનું પાલન કરવું જોઈએ. મન પર કાબૂ રાખવો જોઈએ. કોઈનું અપમાન કરવાથી બચવું. ઉપવાસ કરનારા વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખવો જોઈએ. તમામ પ્રકારની તામસિક ભાવનાઓનો ત્યાગ કરવો જોઈએ. વ્યક્તિએ કોઈપણ ઇન્દ્રિયોનો દુરુપયોગ ન કરવો જોઈએ.
  7. ઉપવાસ કરનારા વ્યક્તિએ દુર્ગાની પૂજા કર્યા પછી તેના પ્રમુખ દેવતાનું ધ્યાન કરવું જોઈએ.

ઉપવાસ દરમિયાન આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ

તમારા ઉપવાસના ભોજનમાં ભૂલથી પણ સફેદ મીઠાનો ઉપયોગ કરશો નહીં. ઘઉં અને ચોખા જેવા અનાજને ટાળો. ડુંગળી, લસણ જેવા તામસિક ખોરાકને ટાળો. કઠોળ, ચોખા, લોટ, મકાઈનો લોટ અને સોજીનું સેવન ન કરવું.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">