ત્રિપુંડના ચમત્કારિક ફાયદા! આ ફાયદાઓ વિશે આપે ક્યારેય નહીં જાણ્યું હોય

દેવાધિદેવ મહાદેવ (MAHADEV)એ ત્રિપુંડધારી છે અને મહાદેવના ભક્તો પણ ત્રિપુંડ ધારણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ત્રિપુંડે માત્ર તિલકનો એક પ્રકાર જ નથી ત્રિપુંડ લગાવવાના કેટલાક ચમત્કારિક ફાયદા પણ છે.

ત્રિપુંડના ચમત્કારિક ફાયદા! આ ફાયદાઓ વિશે આપે ક્યારેય નહીં જાણ્યું હોય
ત્રિપુંડના વૈજ્ઞાનિક ફાયદાઓ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 15, 2021 | 6:16 PM

દેવાધિદેવ મહાદેવ (MAHADEV)એ ત્રિપુંડધારી છે અને મહાદેવના ભક્તો પણ ત્રિપુંડ ધારણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ત્રિપુંડે માત્ર તિલકનો એક પ્રકાર જ નથી ત્રિપુંડ લગાવવાના કેટલાક ચમત્કારિક ફાયદા પણ છે. લોકો શિવજીનો અભિષેક કરે, બીલીપત્ર, ભાંગ, ધતુરો અર્પણ કરે કે જેનાથી શિવજી પ્રસન્ન થાય. એવું કહેવાય છે કે જો આપ ચંદન અને ભસ્મનું તિલક એટલે કે ત્રિપુંડ પણ જો શિવજીને લગાવો છો તો તરત જ આપની મનોકામના પૂર્ણ કરશે મહેશ્વર.

ત્રિપુંડ તિલક દરમિયાન ત્રણ રેખા દોરવામાં આવે છે. ત્રિપુંડની આ ત્રણ રેખાઓ શરીરની ત્રણ નાડીઓ એટલે કે ઈડા, પિંગળા અને સુષુમ્નાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આપણા શાસ્ત્રોમાં ત્રિપુંડનું ખાસ મહત્વ વર્ણવાયું છે. ત્રિપુંડ તિલકનો ઉલ્લેખ શિવપુરાણમાં કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ત્રિપુંડની પ્રત્યેક રેખામાં 9 દેવી દેવતાઓનો વાસ હોય છે. ત્રિપુંડની ત્રણેય રેખાઓ ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને કાર્યશક્તિને રજુ કરે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આમ તો શરીરના કુલ 32 અંગ પર ત્રિપુંડ ધારણ કરી શકાય. જેમકે મસ્તક, લલાટ, કાન, આંખ, હાથેળી, કોણી, નાભિ વગેરે. શું તમે જાણો છો કે કપાળ પર લગાવેલા ત્રિંપુંડના તો વૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે? એવું કહેવાય છે કે ભસ્મ અને ચંદનથી થતું ત્રિપુંડ વ્યક્તિના જ્ઞાનતંતુને શીતળતા પ્રદાન કરે છે તો ભસ્મના ત્રિપુંડથી શરીરના રોગ પણ દુર થઈ જતા હોવાની માન્યતા છે. એટલે કે ત્રિપુંડ જો મહાદેવને શ્રદ્ધા સાથે અર્પણ કરવામાં આવે તો વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય અને વ્યક્તિ જો ત્રિપુંડ લગાવે તો તેના તમામ પાપનો નાશ થાય છે અને સાથે શિવકૃપાને પાત્ર પણ બની જાય છે.

આ પણ વાંચો સૂર્યદેવની કૃપા મેળવવા ખાસ કરો આ સ્તોત્રનું પઠન

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">