સૂર્યદેવની કૃપા મેળવવા ખાસ કરો આ સ્તોત્રનું પઠન

રવિવાર એ સૂર્ય (sun) ઉપાસનનાનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. ત્યારે આજે અમે આપને એક ખાસ સ્તોત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સૂર્યદેવની કૃપા મેળવવા ખાસ કરો આ સ્તોત્રનું પઠન
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 14, 2021 | 8:04 PM

રવિવાર એ સૂર્ય (sun) ઉપાસનનાનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. ત્યારે આજે અમે આપને એક ખાસ સ્તોત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે રામને યુદ્ધમાં વિજયી બનાવવા અગત્સય ઋષિએ સૂર્યદેવની કૃપા અપાવતા આ ખાસ આદિત્ય હ્રદય સ્તોત્રનું વર્ણન કર્યું હતું. એવું કહેવાય છે કે જો આ સ્તોત્રનું નિયમિત પઠન કરવામાં આવે તો આપને આપના નક્કી કરેલા કાર્યમાં ચોક્કસ જીત મળે છે.

આદિત્યહ્રદય સ્તોત્રનું રોજ પઠન કરવાથી વ્યક્તિને સૂર્ય સમાન તેજની પ્રાપ્તિ થાય છે. કાયદાકીય બાબતોમાં વિજયની પ્રાપ્તિ પણ આ પાઠથી થાય છે. એવું કહેવાય છે કે હાડકાં કે આંખોના રોગથી પીડાતા વ્યક્તિ જો આ પાઠ કરે તો તેને રોગથી મુક્તિ મળી જાય છે. એટલું જ નહીં સૂર્ય સંબંધી સમસ્યાઓના નિવારણ માટે આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જો કે આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવા માટે કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી છે

1. આ સ્તોત્રનું પઠન રવિવારે સવારે કરવું. 2. શક્ય હોય તો દરરોજ સૂર્યોદય સમયે પાઠ કરવો. 3. સૌપ્રથમ સ્નાન કરીને સૂર્યને અર્ધ્ય આપવું. 4. ત્યાર પછી સૂર્યની સામે જ પાઠ કરવો. 5. પાઠ કર્યા પછી સૂર્ય દેવનું ધ્યાન કરવું. 6. મદિરા અને માંસાહારને ત્યાગવું. 7. આ પાઠ કરતાં હોવ તો તેલનો પણ ઉપયોગ ટાળવો. 8. શક્ય હોય તો સૂર્યાસ્ત પછી નમકનું સેવન ન કરવું.

કહેવાય છે કે આ તમામ નિયમોના પાલન સાથે જો આસ્થાથી સૂર્યદેવ સમક્ષ આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.

આ પણ વાંચો 7 દ્રવ્ય અને 7 મંત્રથી પ્રાપ્ત કરો મહાદેવની કૃપા, પૂર્ણ થશે સઘળી મનોકામના

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">