AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 17 સપ્ટેમ્બર: કેટલાક સ્વાર્થી લોકો તમારા સરળ સ્વભાવનો ઉપયોગ કરી શકે, આજે નકારાત્મક લોકોની મુલાકાત ટાળો

Aaj nu Rashifal: નોકરી અથવા ધંધામાં કાગળ સંબંધિત કાર્યો ખૂબ કાળજીપૂર્વક કરો

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 17 સપ્ટેમ્બર: કેટલાક સ્વાર્થી લોકો તમારા સરળ સ્વભાવનો ઉપયોગ કરી શકે, આજે નકારાત્મક લોકોની મુલાકાત ટાળો
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 6:23 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન: આજે દિવસનો મોટાભાગનો સમય તમારી જાત પર કેન્દ્રિત રહેશે. તમારા વ્યક્તિત્વને વધુ સારું બનાવવા માટે કસરત અથવા જિમ વગેરેમાં પણ જોડાઈ શકો છો. બપોર પછી સ્થિતિઓ અનુકૂળ રહેશે.

કેટલાક સ્વાર્થી લોકો તમારા સરળ સ્વભાવનો ઉપયોગ કરી શકે છે. તો બીજાના ઇરાદાને સમજવાનો પ્રયત્ન કરો. વિદ્યાર્થીઓ અભ્યાસને બદલે આઉટડોર પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ખોટા આક્ષેપો પણ થઈ શકે છે માટે સાવચેત રહેવું.

નોકરી અથવા ધંધામાં કાગળ સંબંધિત કાર્યો ખૂબ કાળજીપૂર્વક કરો. જમીન મકાનના ધંધામાં સારા લાભની અપેક્ષા છે. દિવસની શરૂઆતમાં કેટલીક અડચણો આવી શકે છે. પરંતુ બપોર પછી નફાકારક પરિસ્થિતિઓ પણ સર્જાઈ રહી છે.

લવ ફોકસ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુખદ રહેશે. જીવનસાથી સાથે ખટ-મીઠા વિવાદો શક્ય છે.

સાવચેતીઓ- વ્યસ્તતાને કારણે થાક જણાશે. આ સમયે ગરમીથી પોતાને બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લકી રંગ – નારંગી લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 5

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">