Dhanteras 2022 : ધનતેરસ પર ખાઓ આ વસ્તુઓ, મળશે સૌભાગ્ય અને આશિર્વાદ

Dhanteras 2022 : ધનતેરસ પર કેટલીક ખાસ વાનગીઓ બનાવવાની પણ પરંપરા રહી છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર આ ખોરાકનું સેવન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

Dhanteras 2022 : ધનતેરસ પર ખાઓ આ વસ્તુઓ, મળશે સૌભાગ્ય અને આશિર્વાદ
Dhanteras 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 12:50 PM

દિવાળી(Diwali 2022)નો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. જે માટેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે 5 દિવસ સુધી ચાલતો દિવાળીનો તહેવાર ધનતેરસના દિવસથી શરૂ થાય છે. ધનતેરસ (Dhanteras 2022) ના દિવસે સોનું, ચાંદી, વાસણો વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે. દિવાળી એક એવો તહેવાર છે જ્યાં આપણે ફરી એક નવી શરૂઆત કરીએ છીએ. તે સુખ, સમૃદ્ધિ અને વિકાસનો તહેવાર છે. આ દિવસે કેટલીક ખાસ વાનગીઓ બનાવવાની પણ પરંપરા રહી છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર આ ખોરાકનું સેવન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

બૂંદીના લાડુ

તમને જણાવી દઈએ કે ધનતેરસના અવસર પર બુંદીના લાડુ એ ભગવાન ગણેશ માટે એક શુભ ભોગ છે. કારણ કે આ દિવસે દેવી લક્ષ્મી સાથે ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે પ્રસાદ તરીકે બૂંદીના લાડુ ખાવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

પંચામૃત

દરેક પૂજામાં પંચામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. આ પવિત્ર પીણું પાંચ ઘટકોને મિશ્રિત કરીને બનાવવામાં આવે છે જે પંચ અને અમૃત બનાવે છે. તેમાં હાજર પાંચ ઘટકોનું વિશેષ મહત્વ છે. પંચામૃતમાં મધ એકતાનું, શુદ્ધતા માટે દૂધ, આનંદ માટે ખાંડ, સમૃદ્ધિ માટે દહીં અને ઘીના રૂપમાં શક્તિનું પ્રતીક છે. તેથી ધનતેરસના દિવસે પંચામૃતનું સેવન કરવું જોઈએ.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

લાપસી

તેને અટ્ટા કા હલવા તરીકે પણ ઓળખવામાં આવે છે. લાપસી સામાન્ય રીતે અન્ય તહેવારોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તે સરળ રીતે પાતળું બનાવવામાં આવે છે જેથી તમે તેને પી શકો. ધનતેરસ પર ઘઉંમાંથી બનેલી આ મીઠાઈ ચઢાવવી એ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે.

ગોળ-મેથીના લાડુ

ધનતેરસ પર ગોળ અને મેથીના લાડુ બનાવવા એ નૈવેદ્યનો વિશેષ ભાગ છે. શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ લાડુ શરીરને ગરમ કરવા માટે પણ સારો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગોળ ધનનું પ્રતિક છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">