દિવાળી 2023: લક્ષ્મી માતાજીનું આ સ્થળે છે ખાસ મંદિર, ગર્ભગૃહમાં ત્રણ પ્રતિમાના દર્શન કરવા ઉમટ્યા ભક્તો, જુઓ વીડિયો

જાણવા મળતી માહિતિ પ્રમાણે સ્થાનિક રહેનારા એક વ્યક્તિને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે વરલીના સુમદ્ર કિનારે તેમની પ્રતિમા છે અને તેની સ્થાપના કરીને દરિયા કિનાકે તેમનું મંદિર બનાવવામાં આવે જેનાથી તેમની સમસ્યા દુર થઈ જશે. માતાજીના સ્વપ્નના આધારે તે વ્યક્તિએ મંદિર ઉભુ કર્યું અને દિવાલ પણ ઉભી થઈ ગઈ હતી. 

દિવાળી 2023: લક્ષ્મી માતાજીનું આ સ્થળે છે ખાસ મંદિર, ગર્ભગૃહમાં ત્રણ પ્રતિમાના દર્શન કરવા ઉમટ્યા ભક્તો, જુઓ વીડિયો
Temple of Lakshmi Mataji Mumbai (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2023 | 1:03 PM

ધનતેરસના દિવસે તો માતા લક્ષ્મીજીનું પૂજન અને દર્શન માટે ભક્તો ભીડ લગાડતા જ હોય છે પરંતુ મહારાષ્ટ્રમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં દિવાળીના દિવસે પણ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલા આ મંદિરના ગર્ભગૃહમાં ત્રણ પ્રતિમા છે અને તેના જ દર્શન કરવા માટે દુરદુરથી લોકો ઉમટી પડે છે.

મુંબઈમાં આવેલા આ મંદિરમાં દર્શન કર્યા વગર ભાગ્યેજ કોઈ પ્રવાસી જતા હશે. માતાજીનું આ મંદિર સુંદર હોવા સાથે આકર્ષક પણ છે અને લાખોની સંખ્યામાં લોકો અહિં દર્શન કરવા માટે ઉમટી પડે છે. માતા લક્ષ્મીજીના દર્શન માટે આવતા ભક્તો ક્યારેય ખાલી હાથે પરત નથી ફરતા એમ માન્યતા પ્રવર્તે છે. આ જ માન્યતા સાથે ભળતી આસ્થા અને શ્રદ્ધાને લઈ મંદિરમાં ભક્તોની ભીડ લાગેલી જ રહે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મહાલક્ષ્મી મંદિરનો ઈતિહાસ પણ રસપ્રદ

આ મહાલક્ષ્મી મંદિરનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે ઘણા સમય પહેલા મુંબઈ શહેરમાં વરલી અને મલાબાર હિલને એક પુલ દ્વારા જોડવાનું કામ ચાલી રહ્યું હતું. આ પુલ બનાવવા માટે હજારો કારીગરો કામ કરી રહ્યા હતા પરંતુ દિવાલ બનાવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. દિવાલ બનાવવા માટે મજૂરો ઘણા દિવસો સુધી કામ કરતા રહ્યા, પરંતુ દિવાલ ન બની શકી અને આખરે તેમણે કામ છોડી દેવું પડ્યું હતું.

દેવી લક્ષ્મી એક વ્યક્તિના સ્વપ્નમાં દેખાયા

જાણવા મળતી માહિતિ પ્રમાણે સ્થાનિક રહેનારા એક વ્યક્તિને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે વરલીના સુમદ્ર કિનારે તેમની પ્રતિમા છે અને તેની સ્થાપના કરીને દરિયા કિનાકે તેમનું મંદિર બનાવવામાં આવે જેનાથી તેમની સમસ્યા દુર થઈ જશે. માતાજીના સ્વપ્નના આધારે તે વ્યક્તિએ મંદિર ઉભુ કર્યું અને દિવાલ પણ ઉભી થઈ ગઈ હતી.

મંદિરમાં ગર્ભગૃહમાં ત્રણ પ્રતિમા

મંદિરના ગર્ભગૃહમાં ત્રણ દેવી મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીની મૂર્તિઓ એકસાથે બિરાજમાન છે. આ ત્રણેય મૂર્તિઓને સુંદર આભૂષણો અને મોતીથી શણગારવામાં આવી છે. મહાલક્ષ્મી મંદિરના મુખ્ય દ્વાર પર સુંદર કોતરણી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં વિવિધ દેવી-દેવતાઓની આકર્ષક પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">