Chanakya Niti : ધનિક બનવા માટે આ ગુણો હોવા જોઈએ, તમે પણ જાણો લો

Chanakya Niti : ઘણા લોકો ધનવાન બનવા માટે સખત મહેનત કરે છે પરંતુ સફળતા મળતી નથી. ચાણક્ય નીતિ(Chanakya Niti)માં ધનિક કેવી રીતે બનવું તે દર્શાવવામાં આવ્યું છે

Chanakya Niti : ધનિક બનવા માટે આ ગુણો હોવા જોઈએ, તમે પણ જાણો લો
ફાઈલ ફોટો
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 15, 2021 | 1:21 PM

આચાર્ય ચાણક્યની નીતિઓ વિશે વાંચતા અને સાંભળતા રહીએ છીએ, પરંતુ મોટાભાગના લોકો આ વાતનો અમલ નથી કરતા, ચાણક્ય નીતિ (Chanakya Niti) જીવન ધર્મ, શાંતિ અને શિક્ષણના દરેક પાસા વિશે શીખવવાનું કામ કરે છે, દરેક વ્યક્તિ સમૃદ્ધ ધનિક બનવાનું સ્વપ્ન જુએ છે. જેથી તે તેના સપના પૂરા કરી શકે.

ઘણા લોકો ધનવાન બનવા માટે સખત મહેનત કરે છે પરંતુ સફળતા મળતી નથી. ચાણક્ય નીતિ ધનિક બનવા વિશે જણાવે છે. આ સાથે, એવું કહેવામાં આવ્યું છે કે જે કેવા લોકોમાં ધનિક બનવાના ગુણો છે. ચાલો તેમના વિશે જાણીએ.

उपार्जितानां वित्तानां त्याग एव हि रक्षणाम् तडागोदरसंस्थानां परीस्त्रव इवाम्भसाम्

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચાણક્ય કહે છે કે ધનિક માણસ બનવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તે કહે છે કે પહેલા વ્યક્તિને ખબર હોવી જોઇએ કે તેણે કેટલું ખર્ચ કરવું છે અને કેટલું બચાવવું છે. જો પૈસાનો યોગ્ય ઉપયોગ જાણીતો ન હોય તો તે વ્યક્તિને ગરીબ બનાવે છે. ચાણક્ય નીતિમાં જણાવાયું છે કે જો પૈસાનો સમયસર ઉપયોગ કરવામાં નહીં આવે તો તેનું મહત્વ સમાપ્ત થાય છે. જે લોકો બિનહિસાબી પૈસાનો ખર્ચ કરે છે તેમને બુદ્ધિહીન કહેવામાં આવે છે. મનુષ્યની બેદરકારીને લીધે તેને ઘણી વખત પૈસાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે પૈસાના લેણદેણની બાબતમાં વ્યક્તિને શરમ ન કરવી જોઈએ. ઘણી વખત વ્યક્તિને શરમના કારણે પોતાના પૈસાથી વંચિત રહેવું પડે છે. જો જરૂરી હોય ત્યારે પણ શરમના કારણે પૈસા નહીં લેવા ના કારણે વ્યક્તિને આર્થિક નુકસાન થાય છે. આમ ગરીબી ધીમે ધીમે વ્યક્તિને ઘેરી લે છે. તેથી વ્યક્તિએ પૈસાની બાબતમાં પોતાનું વલણ સ્પષ્ટ રાખવું જોઈએ.

પૈસા પ્રત્યે લોભી હોવાને કારણે વ્યક્તિમાં અહંકાર થાય છે, જે લોકો પૈસાના લોભમાં મર્યાદાને વટાવે છે તે ક્યારેય સુખી થતા નથી. પૈસાના લોભથી વ્યક્તિનો અહંકાર પણ વધે છે. ચાણક્ય નીતિ મુજબ જીવનમાં જોખમ લેનારા લોકોને નિશ્ચિત સફળતા મળે છે. જોખમ લેનાર વ્યક્તિ ગભરાતો નથી, પરંતુ તેનો સામનો કરે છે.

શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ તેના લક્ષ્ય વિશે જાણકારી હોઈ જોઈએ. જો વ્યક્તિનું લક્ષ્ય નિશ્ચિત ન હોય તો તેને સફળતા મળતી નથી. ચાણક્ય નીતિનું પાલન કરવવા વાળા લોકો કહે છે કે પૈસા સાથે જોડાયેલી વાતો કરેય શેયર કરવી ન જોઈએ

આચાર્ય ચાણક્યએ જણાવ્યું હતું કે માતા લક્ષ્મીનું મન ચંચળ છે. તેથી જ તે લાંબા સમય સુધી કોઈ એક વ્યક્તિ સાથે ટકતી નથી. તેથી વ્યક્તિએ પૈસાનો યોગ્ય ઉપયોગ અને યોગ્ય જગ્યાએ કરવો જોઈએ . ચાણક્ય કહે છે કે ખોટી રીતે મેળવેલા પૈસા લાંબા સમય સુધી ચાલે છે. આ પૈસા આગળ જતા વ્યક્તિને નુકસાન પહોંચાડે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">