Chaitra Navratri 2021 : આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિ, સ્થાપન પહેલા જાણી લો જરૂરી સવાલના જવાબ

નવરાત્રીના નવે-નવ દિવસ માતા દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પુજા કરવામાં આવે છે. ચાલો અહી જાણીએ નવરાત્રીના આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો..

Chaitra Navratri 2021 : આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિ, સ્થાપન પહેલા જાણી લો જરૂરી સવાલના જવાબ
Chaitra Navratri 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 13, 2021 | 9:56 AM

Chaitra Navratri 2021  : ચૈત્રી નવરાત્રિ 13 એપ્રિલ, મંગળવારે શરૂ થઈ રહી છે. નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધૂમધામથી મનાવાય છે. નવરાત્રીના આ તહેવારને વર્ષમાં બે વાર પૂરી ઉત્સાહ અને ભાવ ભક્તિથી લોકો માનવતા હોય છે. નવરાત્રીના નવે-નવ દિવસ માતા દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પુજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ નવરાત્રીમાં માતાજીની પૂરા ભક્તિભાવથી અને સંપૂર્ણ વિધિ-વિધાનથી જો પુજા અર્ચના કરવામાં આવે તો ભક્તોના દરેક કષ્ટ દૂર થાય છે. તેમજ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ચાલો અહી જાણીએ નવરાત્રીના આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો..

1 )  ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ અને અંત ક્યારે છે ? આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલ, મંગળવારથી શરૂ થઈને 22 એપ્રિલ ગુરુવાર સુધી ચાલશે. 2 )  ચૈત્ર નવરાત્રિ 2021 ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે? ચૈત્ર નવરાત્રિનું 2021 સ્થાપન મુહૂર્ત 13 એપ્રિલ સવારે 5 વાગ્યેને 28 મિનિટથી સવારે 10 વાગ્યેને 14 મિનિટ સુધી છે. અવધિ – 4 કલાક 15 મિનિટ સ્થાપનનું બીજું શુભ મુહૂર્ત – સવારે 11 વાગ્યેને 56 મિનિટથી બપોરે 12 વાગેને 47 મિનિટ સુધી 3 ) નવરાત્રિ દરમ્યાન શું કરવું જોઈએ ? નવરાત્રિ દરમ્યાન માતા દુર્ગાની પુજા-અર્ચના કરવી જોઈએ. આ નવ દિવસ વાદ-વિવાદથી બચવું જોઈએ. કડવા વચનોથી બચવું જોઈએ. આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 4 ) નવરાત્રિ દરમ્યાન શું ખાવું જોઈએ ? નવરાત્રિ દરમ્યાન શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, તેમજ ઉપવાસ દરમ્યાન ફળ તેયજ સૂકા મેવા ખાવા જોઈએ. 5 ) શું છે નવરાત્રિનું મહત્વ ? નવરાત્રિ દરમ્યાન માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આ નવ દિવસ પુજા અર્ચના કરવામાં આવે છે. માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો નવ દિવસ સુધી વ્રત-ઉપવાસ કરે છે. માન્યતા છે કે નવવ્રતરી દરમ્યાન માં દુર્ગાની ઉપાસના કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તોના તમામ દુખ દર્દ દૂર થાય છે.

6 ) જાણો ક્યાં દિવસે થશે ક્યાં દેવીની પુજા

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પ્રથમ દિવસ: 13 એપ્રિલ 2021, મા શૈલપુત્રી પૂજા બીજો દિવસ: 14 એપ્રિલ 2021, મા બ્રહ્મચારિણી પૂજા ત્રીજો દિવસ: 15 એપ્રિલ 2021, મા ચંદ્રઘંટા પૂજા ચોથો દિવસ: 16 એપ્રિલ 2021, મા કુષ્માન્દા પૂજા પાંચમો દિવસ: 17 એપ્રિલ 2021, મા સ્કંદમાતા પૂજા છઠ્ઠા દિવસ: 18 એપ્રિલ 2021, મા કાત્યાયની પૂજા સાતમમો દિવસ: 19 એપ્રિલ 2021, મા કાલરાત્રી પૂજા આઠમો દિવસ: 20 એપ્રિલ 2021, મા મહાગૌરી પૂજા નવમો દિવસ: 21 એપ્રિલ 2021, મા સિદ્ધિદાત્રી પૂજા દસમો દિવસ: 22 એપ્રિલ 2021, ઉપવાસ

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">