Astrology : કુંડળીમાં ચંદ્ર નબળો હોય ત્યારે જોવા મળે છે આવા સંકેતો, અજમાવો આ ઉપાય થશે ફાયદો

Astro Remedies to make strong moon : કુંડળીમાં નબળો ચંદ્ર હોવાને કારણે ઘણી સમસ્યાઓ પરેશાન કરે છે. અહીં જણાવેલ જ્યોતિષીય ઉપાયો અજમાવીને તમે ચંદ્રને બળવાન બનાવી શકો છો.

Astrology : કુંડળીમાં ચંદ્ર નબળો હોય ત્યારે જોવા મળે છે આવા સંકેતો, અજમાવો આ ઉપાય થશે ફાયદો
Astro Remedies to make strong moon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 11:35 AM

જ્યોતિષમાં નવ ગ્રહોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગ્રહોની સ્થિતિ(Planetary Positions) અનુસાર વ્યક્તિના સ્વભાવ અને તેના જીવન પર પણ અસર પડે છે. ચંદ્રને પણ મુખ્ય નવ ગ્રહોમાંનો એક માનવામાં આવે છે. કહેવાય છે કે કુંડળી (Kundali) માં ચંદ્ર નબળો પડી જાય તો વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ કમજોર થઈ જાય છે. ખૂબ જ લાગણીશીલ બની જાય છે. લાગણીઓમાં આવીને તે ખોટો નિર્ણય લે છે, જેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે. ચંદ્ર વ્યક્તિના પ્રેમ જીવન (Love Life) ને પણ અસર કરે છે. આ સિવાય ચંદ્રને કારણે અનેક બીમારીઓ થવાની પણ સંભાવના છે.

જ્યારે ચંદ્ર નબળો હોય છે, ત્યારે લોકો ઘણીવાર ઉધરસ, શરદી, અસ્થમા અને અન્ય ફેફસા સંબંધિત સમસ્યાઓથી પીડાય છે. આ સિવાય ઊંઘ ન આવવી, માનસિક થાક, ધ્યાનનો અભાવ, તણાવ, હતાશા, એકાગ્રતાનો અભાવ, ડાયાબિટીસ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. જો તમારો ચંદ્ર પણ નબળો છે, તો કેટલાક ઉપાયો તમારા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ચંદ્રને મજબૂત કરવાના ઉપાય

  1. જ્યોતિષની સલાહ પર સફેદ મોતી પહેરવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે. આ સિવાય હાથમાં ચાંદીનું કડુ, વીંટી વગેરે પહેરવાથી પણ ચંદ્રમા બળવાન બને છે.
  2. ચંદ્રને બળવાન બનાવવા માટે મહાદેવની પૂજા કરવી જોઈએ. શ્રાવણ મહિનામાં તમે ચંદ્રને મજબૂત કરવા માટે વિશેષ પુજા કરી શકો છો. આ દરમિયાન શ્રાવણના સોમવારથી વ્રત શરૂ કરીને 10 કે 54 સોમવારનું વ્રત રાખો. દર સોમવારે મહાદેવનો જલાભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો.
  3. ઘરનો પાયો બનાવતી વખતે તેમાં થોડો ચાંદીનો ટુકડો દબાવવાથી ચંદ્ર મજબૂત બને છે. આ સિવાય તમે જે પલંગ પર સૂતા હોવ તેમાં તમે ચાંદીના ખીલા લગાવી શકો છો. તેના ઘણા ફાયદા પણ છે.
  4. તમારા માતા-પિતાની સેવા કરવાથી અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી તમારા ચંદ્ર અને સૂર્ય બંને બળવાન બને છે. શાસ્ત્રોમાં માતાનો ચંદ્ર સાથેનો સંબંધ અને પિતાનો સૂર્ય સાથેનો સંબંધ માનવામાં આવ્યો છે.
  5. સોમવારે સફેદ વસ્ત્રો ધારણ કરો અને ચંદ્ર મંત્ર ઓમ ॐ श्रां श्रीं श्रौं स: चंद्राय नम: નો જાપ કરો. આ સિવાય ઘી, દહીં, સફેદ વસ્ત્રો, સફેદ મોતી, દૂધ કે ચાંદીથી ભરેલી ફૂલદાની કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આનાથી પણ ચંદ્ર મજબૂત બને છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">