ખીસ્સામાં રાખેલી એક સોપારી અપાવશે આપને દરેક ક્ષેત્રે સફળતા !

દૈનિક જીવનમાં એવી ઘણી માન્યતાઓ (Beliefs) છે કે ઘરેથી બહાર નીકળતા પહેલા જો કોઇ વ્યક્તિ અરીસો જોઇને નીકળે છે તો તેને દરેક કામમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. તેમના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે. અરીસામાં પોતાને જોવાથી મનમાં ઉત્સાહનો સંચાર થાય છે.

ખીસ્સામાં રાખેલી એક સોપારી અપાવશે આપને દરેક ક્ષેત્રે સફળતા !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 6:43 AM

જીવનમાં દરેક વ્યક્તિ સફળતાની પ્રાપ્તિ ઇચ્છતી હોય છે. એક ખુશહાલ જીવનની ઇચ્છા રાખતી હોય છે. અઢળક ધન,સંપત્તિ, પદ પ્રતિષ્ઠાની કામના ધરાવતી હોય છે. જીવનના દરેક ક્ષેત્રે સફળતાની પ્રાપ્તિ ઇચ્છતી હોય છે.

આપણાંમાંથી ઘણા લોકો આ પ્રકારની ઇચ્છાની કામના ધરાવતા હોય છે. જો કે ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ પોતાના કાર્યમાં સફળતાની પ્રાપ્તિ માટે સખત મહેનત કરે છે પરંતુ તેને સફળતા પ્રાપ્ત નથી થતી. જો તમારી સાથે પણ આવું જ કંઇક બની રહ્યું હોય તો ગભરાવવાની જરૂર નથી. આપના અમે લઇને આવ્યા છીએ સરળ અને સચોટ ઉપાયો. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

અરીસો

દૈનિક જીવનમાં એવી ઘણી માન્યતાઓ છે કે ઘરેથી બહાર નીકળતા પહેલા જો કોઇ વ્યક્તિ અરીસો જોઇને નીકળે છે તો તેને દરેક કામમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. તેમના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે. અરીસામાં પોતાને જોવાથી મનમાં ઉત્સાહનો સંચાર થાય છે. જેનાથી આપને દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. દરેક સોમવારે આ ઉપાય અજમાવવાથી આપને સફળતા મળશે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

નાગરવેલનું પાન-સોપારી

હિન્દુ ધર્મમાં પાન અને સોપારીનું ખાસ મહત્વ છે. દરેક પૂજા પાઠમાં પાન અને સોપારીનો ઉપયોગ અવશ્ય થાય છે. આ વસ્તુઓને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે જો આપ કોઇ શુભ કાર્ય માટે ઘરેથી નીકળી રહ્યા હોવ તો જરૂરથી પાન ખાઇને નીકળવું જોઇએ. આ ઉપાય અજમાવવાથી આપને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

લવિંગ

લૌકિક માન્યતા એવી છે કે જો તમે તમારા ખિસ્સામાં લવિંગ રાખીને ઘરેથી બહાર નીકળો છો તો આપની આસપાસમાં રહેલ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. લવિંગના સેવનથી આપને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદો થાય છે. જે લોકો ઘરેથી નીકળતા સમયે મોં મા લવિંગ રાખીને નીકળે છે તેમને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

જીવનમાં જો આપ પણ દરેક ક્ષેત્રે મનોવાંચ્છિત સફળતાની કામના રાખતા હોવ તો આ સરળ અને સચોટ ઉપાયો અજમાવીને આપની મનોકામનાની પૂર્તિ કરી શકો છો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">