રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો, જે તમે ક્યારે સાંભળ્યો નહીં હોય, વાંચો આ અહેવાલ

રામમંદિરના નિર્માણ માટે દેશભરથી લોકો પોતાનો ફાળો આપી રહ્યા છે પરંતુ જોધપુરમાં રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો સામે આવ્યો છે

રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો, જે તમે ક્યારે સાંભળ્યો નહીં હોય, વાંચો આ અહેવાલ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 16, 2021 | 11:03 PM

રામમંદિરના નિર્માણ માટે દેશભરથી લોકો પોતાનો ફાળો આપી રહ્યા છે પરંતુ જોધપુરમાં રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમે ક્યારે સાંભળ્યો નહીં હોય. જોધપુરની રહેવાસી આશા નામની એક મહિલા હવે તો આ દુનિયામાં નથી. પરંતુ તેણે મરતા પહેલા પોતાના બધા દાગીના રામ મંદિરના નામે કરી દીધા, તેમની આખરી ઇચ્છા હતી કે તેની અંતિમક્રિયા પહેલા આ તેના દાગીનાઓ રામ મંદિરના નિર્માણના કામમાં આવે.

જોધપુરમાં રામ મંદિરના નિર્માણ માટે સમર્પણ નિધી એકઠી કરનાર પ્રાંત પ્રચારક હેમંતને 4 ફેબ્રુઆરીના રોજ એક ફોન આવ્યો. સામે વિજયસિંહ નામના વ્યાક્તિનો અવાજ હતો. તેમણે કહ્યુ કે મારી પત્ની આશા રામમંદિરના નિર્માણ માટે પોતાના બધા દાગીના આપવા માંગતી હતી. આજે એ અમને છોડીને હંમેશા માટે જતી રહી છે. આટલું બોલતા જ વિજયસિંહનો અવાજ ભારે થઇ ગયો અને તેઓ વધુ કંઇ પણ બોલી ન શક્યા, પછી રડતાં અવાજે જણાવ્યુ કે તમે આવો અને અંત્યેષ્ઠિ પહેલા આ ઘરેણાંઓ લઇ જાઓ કારણ કે તેની ઇચ્છા હતી કે આ ઘરેણાં ભગવાન શ્રી રામને અર્પણ કરવામાં આવે. આ સાંભળીને પ્રાંત પ્રચારક હેમંત સન્ન રહી ગયા અને તેમણે કહ્યુ તમે અંત્યેષ્ઠિની તૈયારી કરો અમે તેમની છેલ્લી ઇચ્છા પુરી કરીશુ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આશાએ 1 ફેબ્રુઆરીના રોજ પોતાના પતિ અને દિકરાને જાણાવ્યુ હતુ કે તે પોતાના બધા દાગીના રામમંદિરના નિર્માણ માટે આપવા માંગે છે, આ સાંભળતા જ દિકરાએ કહ્યુ કે હુ તપાસ કરી લઉં છુ કે આ ઘરેણાં કોને અને કઇ રીતે આપવાના હોય છે ત્યારબાદ પરિવારે જ્યારે ઘરેણાં આપવાની વાત કરી તો નિયમોને કારણે ઘરેણાં સ્વીકારવાની તેમને મનાઇ ફરમાવવામાં આવી. બાદમાં પરિવારે 15 તોલા સોનું અને 23 ગ્રામ ચાંદીને વેચીને 7,08,521 રૂપિયા પ્રાપ્ત કર્યા અને રામમંદિરના નિર્માણ માટે દાનમાં આપી દીધા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">