Electric Road : રસ્તા પર ચાલતી વખતે આપોઆપ ચાર્જ થશે ઈલેક્ટ્રિક વાહન, આ રાજ્યને મળશે સૌપ્રથમ સુવિધા

કોપર કોઇલ રોડ અને વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી હાલ વિકાસના તબક્કામાં છે. આ ટેક્નોલોજીનો હાલમાં દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો આના દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને યોગ્ય રીતે ચાર્જ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારો થશે. તે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.

Electric Road : રસ્તા પર ચાલતી વખતે આપોઆપ ચાર્જ થશે ઈલેક્ટ્રિક વાહન, આ રાજ્યને મળશે સૌપ્રથમ સુવિધા
Electric Vehicle
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 6:17 PM

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જો કોઈ તમને કહે કે હવે રસ્તા પર ચાલતી વખતે ઇલેક્ટ્રિક વાહન આપોઆપ ચાર્જ થશે, તો પહેલા તમને તે મજાક લાગશે, પરંતુ આ હકીકત છે.

આજે અમે તમને રસ્તા પર ચાલતી વખતે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરવાની ટેક્નોલોજીની સંપૂર્ણ વિગતો જણાવવા જઈ રહ્યા છીએ. અમે એ પણ જણાવીશું કે દેશના કયા રાજ્યમાં આ સુવિધા સૌથી પહેલા શરૂ થવા જઈ રહી છે.

કયા રાજ્યમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે?

રસ્તા પર ચાલતી વખતે ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની સુવિધા સૌપ્રથમ કેરળમાં શરૂ કરવામાં આવશે. આ માટે કેરળ સરકાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટમાં કેરળ સરકાર રસ્તાની નીચે તાંબાની કોઇલ નાખશે, જેના દ્વારા વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીની મદદથી ઇલેક્ટ્રિક વાહનો આપમેળે ચાર્જ થઈ જશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ ટેક્નોલોજી ક્યારે શરૂ થશે?

કેરળ સરકારના ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ કે આર જ્યોતિલાલે જણાવ્યું હતું કે આગામી વર્ષથી રાજ્યમાં ડ્રાઇવ એન્ડ ચાર્જ રોડ પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે કેરળ સરકાર વાહન ટુ ગ્રીડ ટેકનોલોજી પર પણ કામ કરવાની યોજના બનાવી રહી છે.

વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી કેવી રીતે કામ કરશે?

Fiat અને Peugeot ની પેરન્ટ કંપની Stellantis દ્વારા તાજેતરમાં ઇટલીમાં વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજીમાં પાવર ગ્રીડમાંથી રસ્તાની નીચે બિછાવેલી કોપર કોઇલમાં વીજળી ટ્રાન્સફર કરવામાં આવશે. આ કોપર કોઇલ વીજળીથી ચાર્જ રહેશે.

ત્યારે જો કોઈ EV આ રસ્તા પરથી પસાર થાય છે, તો કોપર કોઇલના સંપર્કમાં આવ્યા પછી, તે વાયરલેસ ટેક્નોલોજીની મદદથી આપોઆપ ચાર્જ થઈ જશે. તમને જણાવી દઈએ કે તાંબાની કોઇલ સાથે 1 કિમી રોડ બનાવવા પર 10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને પ્રતિ કિમી 48 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. અમેરિકા, જર્મની અને ફ્રાન્સમાં પણ આ ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો TATAનો કમાલ! દેશમાં પહેલીવાર લોન્ચ કરી ઓટોમેટિક CNG કાર, કિંમત બસ આટલી

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">