શું ખરેખર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 200 ટન સોનું વિદેશમાં મોકલી દીધું છે? જાણો સાચી હકીકત

|

May 04, 2019 | 11:07 AM

સોશિયલ મીડિયામાં એક ખબર ફેલાઈ રહી છે કે ભારતની રિઝર્વ બેંક દ્વારા 200 ટન સોનું સ્વિટ્ઝલેન્ડમાં મોકલી દેવાયું છે અને તેના લીધે દેશને નુકસાન પહોંચ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવ્યું કે કેટલાંક મીડિયા અહેવાલોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે 200 ટન સોનું વિદેશમાં મોકલી દેવાયું છે. આ તમામ અહેવાલો ખોટા છે અને […]

શું ખરેખર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 200 ટન સોનું વિદેશમાં મોકલી દીધું છે? જાણો સાચી હકીકત

Follow us on

સોશિયલ મીડિયામાં એક ખબર ફેલાઈ રહી છે કે ભારતની રિઝર્વ બેંક દ્વારા 200 ટન સોનું સ્વિટ્ઝલેન્ડમાં મોકલી દેવાયું છે અને તેના લીધે દેશને નુકસાન પહોંચ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવ્યું કે કેટલાંક મીડિયા અહેવાલોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે 200 ટન સોનું વિદેશમાં મોકલી દેવાયું છે. આ તમામ અહેવાલો ખોટા છે અને વિદેશોમાં સોનું રાખવું તે રિઝર્વ બેંકની નિયમીત પ્રક્રિયા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એવું પણ કહ્યું કે 2014 બાદ કોઈપણ જાતનું એક ટકા પણ સોનું વિદેશમાં મોકલવામાં આવ્યું નથી.

 

TV9 Gujarati

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવ્યા મુજબ સોનું કેન્દ્રીય બેંકોની સાથે ઈંગ્લેન્ડની બેંકમાં સોનું રાખવું તે સામાન્ય ગતિવિધી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે 2014ના વર્ષ બાદ એક રતી જેટલું પણ સોનું વિદેશમાં મોકલવામાં આવ્યું નથી અને આ મીડિયાના અહેવાલો તથ્યની રીતે ખોટા છે.

આ ખબર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને તેમાં ખાસ કરીને મોદી સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહી છે કે તેમાં શાસનમાં સોનું વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે. આ અહેવાલો બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ખૂલાસો કરીને કહ્યું કે આવું કોઈપણ જાતનું એક રતી જેટલું પણ સોનું વર્ષ 2014 બાદ વિદેશમાં મોકલવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 સીટ પર મતદાન, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની અને રાજનાથસિંહની જેવા દિગ્ગજ નેતાઓની ‘અગ્નિપરીક્ષા’

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article