AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: ચારધામ યાત્રાના બદલાયા નિયમો, 50 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે લાગુ પડશે નિયમો

જો તમે ચારધામની યાત્રા પર જવાના હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ઉત્તરાખંડ સરકારે હવે ચારધામની યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે.

Uttarakhand: ચારધામ યાત્રાના બદલાયા નિયમો, 50 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે લાગુ પડશે નિયમો
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 11:14 PM
Share

Uttarakhand: જો તમે ચારધામની યાત્રા પર જવાના હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ઉત્તરાખંડ સરકારે (Government of Uttarakhand) હવે ચારધામની યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો 50 વર્ષથી વધુ વયના લોકોને લાગુ પડશે. 50 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે આરોગ્યની તપાસ ફરજિયાત કરવામાં આવી છે. જે યાત્રાળુઓ તપાસમાં અનફિટ જણાશે તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવશે. યાત્રાળુઓના મોતનો આંકડો વધી રહ્યો હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. કારણ કે, આ વર્ષે ચારધામની યાત્રા દરમિયાન 106 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગ અનુસાર અત્યાર સુધી કેદારનાથમાં 50, બદ્રીનાથ ધામમાં 21, ગંગોત્રીમાં 7 અને યમુનોત્રીમાં 28 યાત્રાળુઓનાં મોત થયા છે. વર્ષ 2019માં 90 યાત્રાળુઓનાં મોત થયા છે. જ્યારે 2018માં 102 યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો હતો.

કેદારનાથમાં મફત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડતી સિક્સ સિગ્મા હેલ્થકેરના વડા પ્રદીપ ભારદ્વાજ પ્રમાણે, મોટાભાગના મૃત્યું શ્રદ્ધાળુઓની નબળી રોગપ્રતિકારક શક્તિ, પહેલા કોરોના પછી ખરાબ હવામાન અને વધુ શ્રદ્ધાળુઓના કારણે રહેવાની અપૂરતી વ્યવસ્થાને કારણે થઈ રહ્યા છે. ભારદ્વાજનું કહેવું છે કે, મેદાની પ્રદેશોમાંથી આવતા લોકો હિમાલયના ઠંડા હવામાન સાથે તાલમેલ રાખી શકતા નથી. ઊંચાઈ અને ઠંડીના કારણે તેમને વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે. એટલું જ નહીં કેટલાક મુસાફરો પુરતા ગરમ કપડા પણ લાવી રહ્યા નથી. જેના કારણે તેમને હાઈપોથર્મિયા થઈ રહ્યો છે.

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">