Throwback: શિવભક્ત હતા Sushant Singh Rajput,ઘરે કરતા હતા મંત્રોચ્ચાર, જુઓ વીડિયો

સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ કેદારનાથમાં શિવ પ્રત્યેનો પોતાનો પ્રેમ દરેકની સામે દર્શાવ્યો હતો, અભિનેતા ઘરે રહીને ઘણી વખત શિવના જાપ કરતા હતા. આજે અમે તમારા માટે એક વીડિયો લાવ્યા છીએ. જેમાં તમે તેમને જોઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 11:09 PM

બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ભલે આજે આપણી સાથે ન હોય પરંતુ તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. સુશાંતસિંહ રાજપૂત મહાન શિવભક્ત હતા. જ્યાં તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. જેમાં અભિનેતા શિવ મંત્રનો જાપ કરતા જોવા મળે છે. સુશાંત સિંહ રાજપૂતે પણ ‘કેદારનાથ’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યાં આ ફિલ્મમાં આપણે સારા અલી ખાનને તેમની સાથે મુખ્ય ભૂમિકામાં જોયા હતા.

સુશાંત સિંહ રાજપૂતના બધા મિત્રો જાણતા હતા કે અભિનેતા શિવના ભક્ત હતા. જેના કારણે ઘણા મિત્રો તેમના માટે શિવની મૂર્તિ અથવા પેઇન્ટિંગ લઈને તેમને મળવા જતા હતા. આજે અમે તમારા માટે જે વીડિયો લાવ્યા છીએ તેમાં સુશાંત સિંહ રાજપૂત આપણને ભક્તિની શૈલીમાં જોવા મળે છે. જ્યાં તે પોતાના મિત્રો સાથે મળીને શિવના મંત્રોચ્ચાર કરી રહ્યા છે. એટલું બધું કે અભિનેતાએ પોતાના ઘર સંપૂર્ણ રીતે બેન્ડનો સામાન રાખ્યો હતો. જેની સાથે તેઓ સતત સંગીત સાથે શિવના જાપ કરતા હતા.

સુશાંતના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે અભિનેતા કેવી રીતે ભગવાનને હૃદયથી યાદ કરતા હતા. સુશાંત નાનપણથી જ પૂજા પાઠમાં વિશ્વાસ રાખતા હતા. જેના કારણે તે ઘણીવાર મંદિરમાં જતા પણ જોવા મળતા હતા.

જુઓ સુશાંત સિંહ રાજપૂતને લાગતો આ જુની વીડિયો

 

14 જૂન 2020 ના રોજ મળ્યો હતો સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ

સુશાંત સિંહ રાજપૂતની લાશ 14 જૂન 2020 ના રોજ તેમના ઘરે પંખાથી લટકેલી મળી હતી. તે સમયે ઘરમાં એક રસોઈયો અને તેમનો નજીકનો મિત્ર સિધ્ધાર્થ પીઠાની હાજર હતો. બંનેએ મૃતદેહને પહેલી વાર જોયો અને પછી ખબર પડી કે સુશાંતસિંહ રાજપૂત આ દુનિયામાં નથી રહ્યા. આ સમાચાર આખા ભારતમાં આગની જેમ ફેલાયા હતા, ત્યારબાદ સુશાંતના ચાહકો સાથે તેમના પરિવારજનોએ કહ્યું કે સુશાંતે આત્મહત્યા કરી નથી, તેમની હત્યા કરવામાં આવી છે. ઘણા દિવસોની તપાસ બાદ પોલીસની મેડિકલ ટીમે જણાવ્યું હતું કે અભિનેતાએ પોતે પોતાનો જીવ લીધો હતો અને કોઈએ તેમની હત્યા કરી નથી.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">