Pustak Na Pane Thi : કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરવી કેમ જરુરી હતુ ? જાણો જગમોહનજીએ પુસ્તકમાં શું લખ્યુ છે
પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે, જગમોહનજી લિખિત પુસ્તક ‘કાશ્મીર સમસ્યા એવં સમાધાન‘માં 182 નંબરના પેજ પર શું કહેવામાં આવ્યુ છે તેના વિશે.
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.
કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરવી કેમ જરુરી ?
પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે, જગમોહનજી લિખિત પુસ્તક ‘કાશ્મીર સમસ્યા એવં સમાધાન‘માં 182 નંબરના પેજ પર શું કહેવામાં આવ્યુ છે તેના વિશે.
જગમોહનજીએ કાશ્મીરની સ્થાનિક સ્થિતિને ખૂબ જ નજીકથી જોઈ હતી. તેના કારણે તેમને 182 નંબરના પેજ પર લખ્યું છે કે કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરવી જોઈએ. તેઓ જ્યારે રાજ્યપાલ હતા ત્યારે આ પુસ્તકમાં 370 કલમ દૂર કરવા અંગે જણાવ્યું હતું. 370 કલમ દૂર કરવી કેમ જરુરી છે તે આ પુસ્તકમાં જણાવ્યું છે.
