મહારાષ્ટ્ર : પુણેની બર્થ ડે કેન્ડલ બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત

આ ઘટનામાં ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા હતા અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ કેમ અને કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ તેની તપાસ શરૂ કરી રહી છે.

| Updated on: Dec 08, 2023 | 9:59 PM

મહારાષ્ટ્રના પુણેમાં એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ એટલી ભયાનક હતી કે ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા હતા. આ ઘટના પુણેના પિંપરી ચિંચવડ શહેરમાં તલવાડે વિસ્તારમાં એક વેરહાઉસમાં આગ લાગી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ કેમ અને કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ તેની તપાસ શરૂ કરી રહી છે.

આ પણ વાંચો  ભારતનું પહેલુ બુલેટ ટ્રેન ટર્મિનલ અમદાવાદમાં બનીને તૈયાર, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યો વીડિયો

ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી

ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની સાતથી આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો કે ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની ગેરકાયદેસર રીતે ચાલતી હતી. આ ફેક્ટરીમાં જન્મદિવસની મીણબત્તીઓ બનાવવામાં આવતી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">