વલસાડ : મરણ પછી પણ સંઘર્ષનો અંત નહીં… મૃતકોની અંતિમક્રિયા માટે લોકો જીવ જોખમમાં મૂકે છે, જુઓ વીડિયો

વલસાડ : કેટલાક સંઘર્ષનો અંત મરણ પછી પણ આવતો નથી. વલસાડના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે કંઈક આવી જ હાલત છે જ્યાં મોત પછી પણ મુક્તિ માટે સંઘર્ષ કરવો પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2024 | 9:30 AM

વલસાડ : કેટલાક સંઘર્ષનો અંત મરણ પછી પણ આવતો નથી. વલસાડના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે કંઈક આવી જ હાલત છે જ્યાં મોત પછી પણ મુક્તિ માટે સંઘર્ષ કરવો પડે છે.

ભેંસધરા ગામમાં મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે લોકોએ લાવરી નદીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. લાવરી નદી પર બ્રિજ કે કોઝવે ન હોવાથી પાણીથી છલોછલ નદીમાં ડાધુઓએ કમર સુધીના પાણીમાંથી જીવના જોખમે મૃતદેહ સાથે પસાર થવું પડી રહ્યુ છે.

ભેંસધરા ગામમાં ચોમાસાની સિજનમાં કોઈ મૃત્યુ થાય તો ગ્રામજનો ચિંતામાં મુકાઈ છે કારણ કે અંતિમ સંસ્કાર માટે નદી પાર કેવી રીતે કરવીએ એ સવાલ થાય છે. ઘણીવાર નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હોય છે ત્યારે નદી પાર કરીને સ્મશાન પહોંચવું મુશ્કેલ હોય છે.ડાઘુઓ પર પણ જીવનું જોખમ રહે છે.ગ્રામજનો વર્ષોથી નદી પર પુલ કે કોઝવે બનાવવામાં આવે માગણી કરી રહ્યા છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">