VADODARA : PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં મોટા સમાચાર, ઘરમાંથી લોહીના સેમ્પલ મળી આવ્યાં

નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ PI અજય દેસાઈએ પોતે શારીરિક અને માનસિક સ્વસ્થ ન હોવાનું જણાવી નાર્કો ટેસ્ટ કરવાની ના કહી દીધી હતી.ત્યારબાદ શંકા વધુ ઘેરી બની હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 12:57 PM

VADODARA : વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં મોટા સમાચાર મળી આવ્યાં છે. PI અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ થવાનો હતો, જો કે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ PI અજય દેસાઈએ પોતે શારીરિક અને માનસિક સ્વસ્થ ન હોવાનું જણાવી નાર્કો ટેસ્ટ કરવાની ના કહી દીધી હતી.ત્યારબાદ શંકા વધુ ઘેરી બનતા આજે 23 જુલાઈએ FSL ની ટીમે PI અજય દેસાઈના ઘરમાં તપાસ કરતા શંકાસ્પદ લોહીના સેમ્પલ મળી આવ્યાં છે. FSL ની ટીમે લોહીના આ સેમ્પલને ટેસ્ટીંગ અર્થે મોકલી આપ્યા છે. જે રીપોર્ટ આવ્યાં બાદ માલુમ થશે કે આ લોહીના સેમ્પલ કોના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયેલ છે.

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">