યાત્રાધામ બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ

મહેસાણા જિલ્લાના બહુચરાજી, ઊંઝા, જોટાણા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન કેટલાક વિસ્તારમાં કરા વરસ્યા હતા. બહુચરાજીમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કરા સાથે અનેક વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોને નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2024 | 5:23 PM

મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ઊંઝા અને જોટાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. યાત્રાધામ બહુચરાજીમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. બહુચરાજીમાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. કરા સાથે વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી હતી અને જીરુ, વરીયાળી અને અજમા સહિતના પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ 

યાત્રાધામ બહુચરાજી અને તેની આસપાસના વિસ્તારમાં કરા વરસ્યા હતા. કરા વરસવાને લઈ ખેડૂતોના જીવ ઉંચા થઈ ચૂક્યા છે. છેલ્લા ત્રણ ચાર માસથી કરેલી મહેનત પર પાણી ફરી વળવા સમાન કમોસમી વરસાદ વરસ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">