આજનું હવામાન : ભરઉનાળમાં રેઈનકોટ બહાર કાઢી રાખજો, રાજ્યમાં આ તારીખે પડી શકે છે વરસાદ, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે વરસાદની કરી આગાહી કરી છે. બીજી તરફ આજે અમરેલી,મોરબી, રાજકોટ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

| Updated on: Apr 11, 2024 | 10:01 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. 16 એપ્રિલે દાહોદ,છોટાઉદેપુર ,નર્મદામાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે.

એક તરફ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ થવાની પણ આગાહી કરવામાં આવી છે.બીજી તરફ અમદાવાદમાં પણ ગરમીમાં નજીવો વધારો થવાની શક્યતા છે.આ સાથે જ હવામાન વિભાગ દ્વારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મહત્તમ તાપમાન કેટલુ રહેશે ?

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી,મોરબી, રાજકોટ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, આણંદ, ભરુચ, બોટાદ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મહીસાગર, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">