Porbandar : વીજ શોક લાગતા 15 વર્ષના કિશોરનું મોત, PGVCLની બેદરકારીના કારણે મોત થયાનો ગ્રામજનોનો આક્ષેપ, જુઓ Video
ફરી એકવાર વીજ શોકના (Electric shock) કારણે એક કિશોરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોરબંદર મૂળ માધવપુર ગામે વીજ શોક લાગતા એક કિશોરનું મોત થયુ છે. ત્યારે કિશોરનું મોત થવા પાછળ પીજીવીસીએલની બેદરકારી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
Porbandar : ફરી એકવાર વીજ શોકના (Electric shock) કારણે એક કિશોરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોરબંદર મૂળ માધવપુર ગામે વીજ શોક લાગતા એક કિશોરનું મોત થયુ છે. ત્યારે કિશોરનું મોત થવા પાછળ પીજીવીસીએલની બેદરકારી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
આ પણ વાંચો-Breaking News : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો
પોરબંદરના માધવપુર ગામમાં PGVCLની 11 KV લાઇન જમીન સુધી લટકી રહી હતી. જેને અડ્યા બાદ ઓક 15 વર્ષના કિશોરનું મોત થયુ છે. કિશોર રમતા રમતા વીજ લાઇન સુધી પહોંચી ગયો હતો અને તેને અડી જતા વીજ કરંટ લાગતા બાળકનું મોત થયુ હતુ. ત્યારે ગ્રામજનોએ PGVCLની ઘોર બેદરકારીના કારણે બાળકનું મોત થયુ હોવાનો આક્ષેપ કર્યો છે. 15 વર્ષીય પંકજ ભરડા નામના કિશોરના મોતથી પરિવારજનોએ ન્યાયની માગ કરી છે.
પોરબંદર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
