AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો

શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન રોગચાળાના આંકડા જોઈએ તો છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 566, મલેરિયાના 137, ચિકનગુનિયા 9 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 335 કેસ, ટાઈફોઈડના 348, કમળા 162 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે.

Breaking News : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો
Ahmedabad
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 26, 2023 | 9:59 PM
Share

Ahmedabad : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો (Epidemic) વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન રોગચાળાના આંકડા જોઈએ તો છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 566, મલેરિયાના 137, ચિકનગુનિયા 9 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 335 કેસ, ટાઈફોઈડના 348, કમળા 162 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં વરસાદના વિરામ બાદ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરતા ચિંતા વધી છે. અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ભારે વધારો થતા દર્દીઓ હોસ્પિટલથી ઉભરાઈ છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર ડેન્ગ્યુના કેસ વધ્યા છે.

અમદાવાદ શહેરમાં વિરામ બાદ પડેલા વરસાદને કારણે રોગચાળો વકર્યો છે. ચાલુ માસ દરમિયાન મચ્છર અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. જેને લઈ કોર્પોરેશન દ્વારા સફાઈ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓના બ્લડ પ્રેશર, ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી, 2300 કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. રોગચાળાને લઈ લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

Follow Us
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
g clip-path="url(#clip0_868_265)">