AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો

શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન રોગચાળાના આંકડા જોઈએ તો છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 566, મલેરિયાના 137, ચિકનગુનિયા 9 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 335 કેસ, ટાઈફોઈડના 348, કમળા 162 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે.

Breaking News : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો
Ahmedabad
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 26, 2023 | 9:59 PM
Share

Ahmedabad : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો (Epidemic) વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન રોગચાળાના આંકડા જોઈએ તો છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 566, મલેરિયાના 137, ચિકનગુનિયા 9 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 335 કેસ, ટાઈફોઈડના 348, કમળા 162 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં વરસાદના વિરામ બાદ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરતા ચિંતા વધી છે. અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ભારે વધારો થતા દર્દીઓ હોસ્પિટલથી ઉભરાઈ છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર ડેન્ગ્યુના કેસ વધ્યા છે.

અમદાવાદ શહેરમાં વિરામ બાદ પડેલા વરસાદને કારણે રોગચાળો વકર્યો છે. ચાલુ માસ દરમિયાન મચ્છર અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. જેને લઈ કોર્પોરેશન દ્વારા સફાઈ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓના બ્લડ પ્રેશર, ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી, 2300 કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. રોગચાળાને લઈ લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">