Rajkot : મેડિકલ કૉલેજના PSM વિભાગના વડાનું શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ થશે સ્પષ્ટ

રેસકોર્સ પાર્કમાં રહેતા ડૉ.શોભાનો તેમના જ ઘરેથી મૃતદેહ મળી આવ્યો છે. આજે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. તેમના ઘરનું બારણું શુક્રવારે સવારથી ખુલ્યું નહોતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 2:33 PM

રાજકોટ મેડિકલ કૉલેજના PSM વિભાગના વડાનું શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચ્યો છે. રેસકોર્સ પાર્કમાં રહેતા ડૉ.શોભાનો તેમના જ ઘરેથી મૃતદેહ મળી આવ્યો છે. આજે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. તેમના ઘરનું બારણું શુક્રવારે સવારથી ખુલ્યું નહોતું. ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવતી તેમની પુત્રી ગોધરાથી ફોન કરતી હતી પરંતુ માતા ફોન ઉપાડતા નહોતા.

પુત્રી ગોધરાથી ફોન કરતી હતી પરંતુ માતા ફોન ઉપાડતા નહોતા

અનેક પ્રયાસ છતાં માતા સાથે સંપર્ક ન થતાં પુત્રીએ પાડોશીને ફોન કર્યો હતો અને તેમણે બારણું ખટખટાવ્યું હતું પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. જેથી કંઇક અજુગતું થયાની શંકા ઉઠતા પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને મેડિકલ કોલેજનો સ્ટાફ પણ ત્યાં દોડી ગયો હતો. બારણું ખોલતાં જ ડો.શોભા તેમના બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">