AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar: રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા, મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ઘુસી ગાય

Surendranagar: શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. જેમાં સરકારી કાફલાને રખડતા ઢોરની સમસ્યાને સામનો કરવો પડ્યો છે. મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ગાય વચ્ચે આવી ગઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 5:42 PM
Share

સુરેન્દ્રનગર શહેરમાં સરકારી કાફલાને રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરવો પડ્યો. મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ગાય ઘૂસી ગઇ હતી. રિહર્સલ સમયે જ કલેક્ટર ઓફિસ પાસે રસ્તા વચ્ચે ગાય આવી જતા પોલીસ કર્મચારીઓ દોડતા થયા હતા અને ગાયને બાજુમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દઈએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવાના છે. જેને લઇ પોલીસ રિહર્સલ કરી રહી હતી તે દરમિયાન ગાય વચ્ચે આવી જતા રિહર્સલ રોકવુ પડ્યુ હતુ.

આ તરફ રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, અધિકારીઓ કોર્ટના હૂકમોને કેમ ધ્યાને લેતા નથી. તંત્રએ સભાન થઈને કામ કરવું જોઈએ. કોર્ટે આગામી શુક્રવાર સુધીમાં કામગીરીનો રીપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો. એએમસીની ઢીલી નીતિને કારણે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Gujarati Video : જૂનાગઢમાં રખડતા ઢોરે લીધો વધુ એક માસુમનો જીવ, જુઓ Video

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
g clip-path="url(#clip0_868_265)">