AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar: રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા, મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ઘુસી ગાય

Surendranagar: શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. જેમાં સરકારી કાફલાને રખડતા ઢોરની સમસ્યાને સામનો કરવો પડ્યો છે. મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ગાય વચ્ચે આવી ગઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 5:42 PM
Share

સુરેન્દ્રનગર શહેરમાં સરકારી કાફલાને રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરવો પડ્યો. મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ગાય ઘૂસી ગઇ હતી. રિહર્સલ સમયે જ કલેક્ટર ઓફિસ પાસે રસ્તા વચ્ચે ગાય આવી જતા પોલીસ કર્મચારીઓ દોડતા થયા હતા અને ગાયને બાજુમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દઈએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવાના છે. જેને લઇ પોલીસ રિહર્સલ કરી રહી હતી તે દરમિયાન ગાય વચ્ચે આવી જતા રિહર્સલ રોકવુ પડ્યુ હતુ.

આ તરફ રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, અધિકારીઓ કોર્ટના હૂકમોને કેમ ધ્યાને લેતા નથી. તંત્રએ સભાન થઈને કામ કરવું જોઈએ. કોર્ટે આગામી શુક્રવાર સુધીમાં કામગીરીનો રીપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો. એએમસીની ઢીલી નીતિને કારણે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Gujarati Video : જૂનાગઢમાં રખડતા ઢોરે લીધો વધુ એક માસુમનો જીવ, જુઓ Video

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">