Surendranagar Video : ખનીજ માફિયાઓની વધી દાદાગીરી, તંત્રના નાક નીચેથી જપ્ત કરેલા વાહનો પરવાનગી વગર ઉઠાવી ગયા

ગુજરાતમાં અવારનવાર ખનીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે.સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી એટલી બધી વધી ગઇ છે.ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી. માફિયાઓ ખનીજ વિભાગની કચેરીમાં ઘૂસી સીઝ કરેલા વાહનો ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2024 | 4:26 PM

ગુજરાતમાં અવારનવાર ખનીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે.સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી એટલી બધી વધી ગઇ છે.ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી. માફિયાઓ ખનીજ વિભાગની કચેરીમાં ઘૂસી સીઝ કરેલા વાહનો ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે.

ખનીજ માફિયાઓ તંત્રના નાક નીચેથી વાહન લઈને ફરાર થયા છે. તંત્ર માફિયાઓ સામે લાચાર બન્યુ હોય તેવી લાગી રહ્યું છે.ખનીજ વિભાગે સુરેન્દ્રનગરના થાનના ભાડુલા વિસ્તારમાંથી ગેરકાયદે કોર્બોસેલની ચોરી દરમિયાન ઝડપ્યા હતા. તંત્રએ 5 ટ્રેક્ટર સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ખનીજ માફિયા ટ્રેકટર સહિતના સાધનો પરવાનગી વગર લઈ જતા ખનીજ વિભાગે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. હવે શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">