Surendranagar Video : ખનીજ માફિયાઓની વધી દાદાગીરી, તંત્રના નાક નીચેથી જપ્ત કરેલા વાહનો પરવાનગી વગર ઉઠાવી ગયા

ગુજરાતમાં અવારનવાર ખનીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે.સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી એટલી બધી વધી ગઇ છે.ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી. માફિયાઓ ખનીજ વિભાગની કચેરીમાં ઘૂસી સીઝ કરેલા વાહનો ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2024 | 4:26 PM

ગુજરાતમાં અવારનવાર ખનીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે.સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી એટલી બધી વધી ગઇ છે.ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી. માફિયાઓ ખનીજ વિભાગની કચેરીમાં ઘૂસી સીઝ કરેલા વાહનો ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે.

ખનીજ માફિયાઓ તંત્રના નાક નીચેથી વાહન લઈને ફરાર થયા છે. તંત્ર માફિયાઓ સામે લાચાર બન્યુ હોય તેવી લાગી રહ્યું છે.ખનીજ વિભાગે સુરેન્દ્રનગરના થાનના ભાડુલા વિસ્તારમાંથી ગેરકાયદે કોર્બોસેલની ચોરી દરમિયાન ઝડપ્યા હતા. તંત્રએ 5 ટ્રેક્ટર સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ખનીજ માફિયા ટ્રેકટર સહિતના સાધનો પરવાનગી વગર લઈ જતા ખનીજ વિભાગે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. હવે શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">