સુરતમાં અનેક ડાયમંડ કંપનીઓને કારીગરોને દિવાળી બોનસ આપવા કલેકટરે તાકીદ કરી

સુરતમાં લેબર વિભાગે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી હીરા મારૂતિ જેમ્સ, ધરતી ડાયમંડ, અરહમ ડાયમંડને દિવાળી બોનસ ન આપવા બદલ નોટીસ પાઠવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 12:42 PM

સુરતના (Surat)હીરા ઉદ્યોગમાં(Diamond Industry)તેજી છે. તેમ છતાં અમુક હીરા પેઢી દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ(Bonus)આપવામાં આવતું નથી.જે અંતર્ગત સુરતમાં રત્ન કલાકારોને દિવાળી બોનસ આપવા ડાયમંડ કંપનીને નોટીસ પાઠવાઈ છે.ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને સમગ્ર બાબતે લેખીત રજૂઆત કરી હતી.

જેને ધ્યાને રાખી લેબર વિભાગે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી હીરા મારૂતિ જેમ્સ, ધરતી ડાયમંડ, અરહમ ડાયમંડને દિવાળી બોનસ ન આપવા બદલ નોટીસ પાઠવી છે. તેમજ સુરત લેબર વિભાગે રત્નકલાકારોને દિવાળી બોનસ ચુકવણી માટે સુરત ડાયમંડ એસોસિયેશન સાથે બેઠક કરી નિરાકરણ લાવવા માટે પત્ર લખ્યો છે.

એવામાં જો હજુ પણ રત્નકલાકારોને દિવાળી બોનસ નહીં આપવામાં આવે તો જવાબદાર કંપની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

સુરતમાં કોરોના બાદ ડાયમંડ ઉદ્યોગમાં તેજી જોવા મળી છે. તેમજ હાલ દિવાળીને ધ્યાનના રાખીને કારખાનામાં કામ પણ વધી રહ્યા છે. તેમજ કારીગરો દ્વારા મહેનત પણ કરવામાં આવી રહી છે. તેમજ કારીગરોના બોનસના હક્ક પર કેટલાક કારખાના માલિકો તરાપ મારવાની ફિરાકમાં છે. જો કે આ દરમ્યાન કારીગર યુનિયને  લેબર વિભાગમાં અરજી કરતાં તંત્ર હરકતમાં આવ્યું છે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના હજારો લોકો રોજગારી મેળવે છે તેમજ કારીગરોની  સંખ્યા પણ વધારે છે. તેવા સમયે કેટલાક કારખાના માલિકો કારીગરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમનું  શોષણ કરી  રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, હવે આટલા દિવસમાં થશે બિનખેતીની અરજીનો નિકાલ

આ પણ વાંચો : રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">