Chhota Udepur : પુનિયાવાંટ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વડોદરાથી ડોકટરની ટીમ સારવાર અર્થે પહોંચી – જુઓ Video

11 જુલાઈના રાત્રી ભોજન લીધા બાદ પુનિયાવાંટ મોડેલ સ્કૂલના આશરે 100 બાળકોની તબિયત લથડી હતી. બાળકો હાલમાં પણ સારવાર હેઠળ છે. તેમની તપાસ માટે વડોદરાથી ડોકટરની ટીમ છોટાઉદેપુર પહોંચી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2024 | 11:14 AM

Chhota Udepur News : છોટાઉદેપુરની પુનિયાવાંટ મોડેલ સ્કૂલના બાળકોની તબિયત લથડી હતી. જો ઘટનાની વાત કરીએ તો 11 જૂને રાત્રી ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર, તેજગઢ અને પાવી-જેતપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

હાલ 100 જેટલા વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે.જેમાંથી 10 વિદ્યાર્થીઓને માથું દુઃખવાની સમસ્યા યથાવત છે. ફૂડ પોઇઝનિંગથી વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવ્યુ છે. જો કે સાચું કારણ તો રિપોર્ટ બાદ જ જાણવા મળશે. વડોદરાથી ડોક્ટરની ટીમ બાળકોની સારવાર અને તપાસ માટે છોટાઉદેપુર પહોંચી હતી. છોટાઉદેપુરના ધારાસભ્યે પણ અસરગ્રસ્ત બાળકો સાથે મુલાકાત કરી ખબર-અંતર પૂછ્યા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">