જૂનાગઢના ચિત્તખાના ચોક પાસે ભૂવો, 15 દિવસથી પડેલા ભુવાને લઈ લોકોને હાલાકી, જુઓ Video

જૂનાગઢના ચિત્તખાના ચોક પાસે મસમોટો ભૂવો પડ્યો છે. 15 દિવસથી ભૂવો પડ્યો છતાં કામગીરી નથી થઇ જેને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ-8ના કોર્પોરેટર મનપા કર્મીઓ પર બગડ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 6:24 PM

જૂનાગઢના ચિત્તખાના પાસે છેલ્લા 15 દિવસથી ભૂવો પડ્યો છે. જે બાદ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર રજાક હાલાએ મનપાના અધિકારી અને કર્મચારીઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભૂવો પડ્યો (sink hole) હોવાને લઈ કોર્પોરેટર રજાક હલાએ મનપાના કર્મીઓએ ખખડાવ્યા. અનેક દિવસથી ભૂવો પડ્યો હોવા છતાં મનપાના કર્મીઓએ અત્યાર  સુધી મુલાકાત નથી લીધી.

આ પણ વાંચો : જૂનાગઢના કેશોદમાં એક સાથે 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત

જે બાદ રજાક હાલાએ મનપાના કર્મીઓને ઘટનાસ્થળે રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે ભૂવાનું સમારકામ કરવામાં આવે નહીં તો ખાડાના લીધે કેટલાંક અકસ્માત અને દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોમાસાનો મોસમ છે, ખાડામાં પાણી ભરાવાને લઇ દુર્ઘટના સર્જાઈ શકે છે. જૂનાગઢમાં થોડા દિવસ પહેલા જ એક મોટી દુર્ઘટના બની છે, ત્યારે વધુ એક દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેવું લાગી રહ્યું છે.

 જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">