Gujarat Video: સુરેન્દ્રનગરના યુવક પર વેપારીનો અસહ્ય ત્રાસ, ધ્રાંગધ્રા પોલીસે નોંધી ફરીયાદ
Surendranagar: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વેપારીએ તેના નોકરી કરતા યુવક સાથે ગેરવર્તન કરીને માર મારવાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. દુકાનમાં નોકરી કરવા દરમિયાન વેપારી દ્વારા તેને અવારનવાર ઘરે કામ કરવા માટે મોકલવામાં આવતો હતો.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વેપારીએ તેના ત્યાં નોકરી કરતા યુવક સાથે ગેરવર્તન કરીને માર મારવાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. દુકાનમાં નોકરી કરવા દરમિયાન વેપારી દ્વારા તેને અવારનવાર ઘરે કામ કરવા માટે મોકલવામાં આવતો હતો. આ દરમિયાન તેના ઘરમાંથી ત્રણ ચાર તોલા સોનાના દાગીના ચોરી થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. દાગીના ચોરી થવાને લઈને દુકાનના નોકરી કરતા યુવક પર આરોપ મુકવામાં આવ્યો હતો.
દુકાનની નોકરી છોડી દઈને યુવક સુરેન્દ્રનગરમાં પાણીપુરીની દુકાન શરુ કરી હતી. જ્યા પહોંચીને પણ તેને પરેશાન કરવામાં આવતો હતો. જ્યાં પાણીપુરીના ધંધા પર પહોંચીને તેની પર આરોપો લગાવીને બોલચાલ કરવામાં આવતી હતી અને યુવક વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવી હતી. આમ વેપારીના અસહ્ય ત્રાસથી કંટાળી જઈને આખરે પોલીસ મથકે યુવક પહોંચ્યો હતો. જ્યાં વેપારી સાથે ત્રણ લોકો સામે ફરીયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad: ગૃહિણીઓ માટે આંચકા રુપ સમાચાર, હજુ આટલો સમય શાકભાજીનો વધુ ભાવ ખર્ચવા તૈયાર રહેવુ પડશે!
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત