Ahmedabad: પગાર મુદ્દે વિરોધ કરતા સફાઈકર્મીઓની પોલીસે કરી અટકાયત, તો પોલીસ સ્ટેશનમાં જ દર્શાવ્યો જોરદાર વિરોધ

Ahmedabad: નવા પશ્ચિમ ઝોનની AMC કચેરી ખાતે સફાઈકર્મીઓની હડતાળ ચાલી રહી છે. પગાર ન મળતા હડતાળના કારણે છેલ્લા 4 દિવસથી કામકાજ બંધ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 8:06 AM

Ahmedabad: નવા પશ્ચિમ ઝોનની AMC કચેરી ખાતે સફાઈકર્મીઓની હડતાળ ચાલી રહી છે. આ હડતાળના કારણે છેલ્લા 4 દિવસથી કામકાજ બંધ છે. ત્યારે પગાર ન ચુકવાયો હોવાના કારણે બોપલ-ઘુમાના સફાઈકર્મીઓ હવે હડતાળ પર ઉતર્યા છે. જાહેર છે કે દિવસ રાત કામ કરીને જ્યારે પગાર ના મળે ત્યારે ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય છે. એવામાં તહેવારો માઠા પર છે અને શહેરને સ્વચ્છ રાખતા સફાઈકર્મીઓ સાથે આ વ્યવહારના કારણે રોષ જોવા મળી રહ્યો છે.

વાર તહેવાર, કે નેતાઓની સાફાઓ બાદ પણ શહેરને ચોક્ખું જે લોકો રાખે છે, જેની મહેનત ના જોરે તંત્ર અને નેતાઓ સફાઈ મુદ્દે એવોર્ડ મેળવે છે તેમને મહેનતાણું ચૂકવાયું ન હોવાથી હવે આકરા પાણીએ થયા છે. ત્યારે મોડીરાત્રે પોલીસે વિરોધ દર્શાવતા સફાઈકર્મીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત સફાઈકર્મીઓએ પોલીસ સ્ટેશનમાં પણ વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ સફાઈકર્મીઓને કાયમી કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. માગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ સફાઈ કર્મીઓએ આપી છે.

 

આ પણ વાંચો: Bank Holidays in November 2021 : દિવાળીના તહેવાર સહીત નવેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે? રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો: Morbi: ગાડીમાં લાખોનું ચરસ, વજન કાંટો અને પ્લાસ્ટિક બેગ્સ લઈને વેપાર કરવા નીકળ્યા હતા, પોલીસે ઝડપી પાડ્યા

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">