Cyclone Biporjoy : મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની કરાઈ સમીક્ષા, શું છે કચ્છની સ્થિતિ, જુઓ Video

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની સમીક્ષા કરી. કલેકટર ઓફિસના કંટ્રોલ કમાન્ડર સેન્ટરના અધિકારીઓ‌ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 11:33 PM

Cyclone Biporjoy : ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલની પ્રક્રિયા (process of landfall) ચાલી રહી છે. ગુજરાતના દરિયા કાંઠે વાવઝોડું ટકરાયું છે જે ગુજરાતમાં મધરાતે આગળ વધશે. વાવાઝોડાને લઈ કેબિનેટ પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. ભુજ કલેક્ટર ઓફિસમાં આ બેઠક યોજાઇ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની સમીક્ષા કરી છે. મંત્રીઓએ કલેકટર ઓફિસના કંટ્રોલ કમાન્ડર સેન્ટરના અધિકારીઓ‌ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી.

આ પણ વાંચો : દ્વારકામાં સંકટની સ્થિતિ વચ્ચે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ગોમતી ઘાટે નિરીક્ષણ, તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની કરી સમીક્ષા

સ્થાનિક વહીવટી તંત્ર અને કેન્દ્રીય બચાવ એજન્સીઓના શીર્ષ અધિકારીઓ સાથે બિપરજોય વાવાઝોડાની પ્રવર્તમાન પરીસ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવ્યુ છે. NDRF,SDRF, પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ, બી.એસ.એફ, એરફોર્સ તેમજ હવામાન ખાતાના અધિકારીઓ પાસેથી મંત્રીઓએ વિગતવાર જાણકારી મેળવી હતી. બેઠકમા પુર્વ કલેકટર મહેન્દ્ર પટેલ, કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુ પટેલ અને પ્રભારી સચિવ હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">