Gujarati Video : અમદાવાદના રખિયાલથી ગુમ થયેલા 3 બાળકો રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા
આ બાળકો ગત સોમવારે ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા હતા. જો કે સાંજ સુધી ઘરે નહિ આવતા પરિવારજનોએએ તેમની શોધખોળ શરૂ કરી હતી. જો ન મળતા તેમણે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બાળકો મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદના(Ahmedabad) રખિયાલથી(Rahkiyal) ગુમ થયેલા 3 બાળકો(Child) મળી આવ્યા છે. આ ત્રણ બાળકો કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા છે. જેમા મળતી માહિતી મુજબ આ બાળકો બે દિવસ સુધી કાલુપુર રેલવે સ્ટેશન પર જ રહ્યા હતા. જેમાં રેલવે પોલીસના જવાનોને ધ્યાનમાં આવતા બાળકોને રખિયાલ પોલીસ મથકે પહોંચાડ્યા હતા. આ બાળકો ગત સોમવારે ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા હતા.
જો કે સાંજ સુધી ઘરે નહિ આવતા પરિવારજનોએએ તેમની શોધખોળ શરૂ કરી હતી. જો ન મળતા તેમણે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બાળકો મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
