Gujarati Video : અમદાવાદના રખિયાલથી ગુમ થયેલા 3 બાળકો રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા
આ બાળકો ગત સોમવારે ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા હતા. જો કે સાંજ સુધી ઘરે નહિ આવતા પરિવારજનોએએ તેમની શોધખોળ શરૂ કરી હતી. જો ન મળતા તેમણે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બાળકો મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદના(Ahmedabad) રખિયાલથી(Rahkiyal) ગુમ થયેલા 3 બાળકો(Child) મળી આવ્યા છે. આ ત્રણ બાળકો કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા છે. જેમા મળતી માહિતી મુજબ આ બાળકો બે દિવસ સુધી કાલુપુર રેલવે સ્ટેશન પર જ રહ્યા હતા. જેમાં રેલવે પોલીસના જવાનોને ધ્યાનમાં આવતા બાળકોને રખિયાલ પોલીસ મથકે પહોંચાડ્યા હતા. આ બાળકો ગત સોમવારે ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા હતા.
જો કે સાંજ સુધી ઘરે નહિ આવતા પરિવારજનોએએ તેમની શોધખોળ શરૂ કરી હતી. જો ન મળતા તેમણે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બાળકો મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
